SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ નામમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે 1 19 ૭૮નું સત્તાસ્થાનક હોય અને મનુષ્ય 2 બાંધ્યા પછી ૮૦નું સત્તાસ્થાનક થાય તે પહેલુ ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. ૮૦નું સત્તાસ્થાનક હોય અને દેવ 2 કે નરક 2 અને સત્તાસ્થાનક છે. ૮૬નું સત્તાસ્થાનક હોય અને નરક 2 કે દેવ 2 બાંધ્યા પછી ૮૮નું સત્તાસ્થાનક થાય તે ત્રીજુ ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. ૮૮નું સત્તાસ્થાનક હોય અને જિનનામકર્મ બાંધ્યા પછી ૮૯નું સત્તાસ્થાનક થાય તે ચોથું ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. ૮૮નું સત્તાસ્થાનક હોય અને આહારક 4 બાંધ્યા પછી ૯૨નું સત્તાસ્થાનક થાય તે પાંચમુ ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. ૯૨નું સત્તાસ્થાનક હોય અને જિનનામકર્મ બાંધ્યા પછી ૯૩નું સત્તાસ્થાનક થાય તે છ ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. અથવા ૮૯નું સત્તાસ્થાનક હોય અને આહારક 4 બાંધ્યા પછી ૯૩નું સત્તાસ્થાનક થાય તે છઠ્ઠ ભૂયસ્કાર સત્તાસ્થાનક છે. અલ્પતર સત્તાસ્થાનક-૧૦ :- 89, ૮૮નું, ૮૬નું, ૮૦નું, ૭૯નું, ૭૮નું, ૭૬નું, ૭૫નું, ૯નું, ૮નું. ૯૩નું સત્તાસ્થાનક હોય અને આહારક ૪ની ઉઠ્ઠલના થયા પછી ૮૯નું સત્તાસ્થાનક થાય તે પહેલું અલ્પતર સત્તાસ્થાનક છે. ૯૨નું સત્તાસ્થાનક હોય અને આહારક ૪ની ઉદ્ધલના થયા પછી ૮૮નું સત્તાસ્થાનક થાય તે બીજુ અલ્પતર સત્તાસ્થાનક છે. ૮૮નું સત્તાસ્થાનક હોય અને દેવ ૨/નરક 2 ની ઉદ્ધલના થયા પછી ૮૬નું સત્તાસ્થાનક થાય તે ત્રીજુ અલ્પતર સત્તાસ્થાનક છે.
SR No.032797
Book TitlePadarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy