SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આ શ્રેણિના પુસ્તકો દ્વારા પદાર્થોને બરાબર સમજી પહેલા તેમને ચિત્તસ્થ કરવા, પછી તેમને ગોખીને તેમને કંઠસ્થ કરવા, પછી તેમના પર ચિંતન-મનન કરી તેમને હૃદયસ્થ કરવા, પછી તેમનું વારંવાર પુનરાવર્તન કરીને તેમને આત્મસ્થ કરવા અને પછી જીવનમાં એમનો ઉપયોગ કરી એમને જીવનસ્થ બનાવવા. આશા છે પદાર્થપ્રકાશશ્રેણિની આ પરબ જ્ઞાનપિપાસુઓની જ્ઞાનપિપાસાને સંતોષવા અવશ્ય સમર્થ બનશે. શ્રી વિશ્વનંદિકર જૈન સંઘ, અમદાવાદ | વિ.સં. 2068, ચૈત્ર વદ 13 પ.પૂ. મગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાનો ૧૯મો સ્વર્ગારોહણ દિન ગુરુકૃપાપ્રાપ્ત પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી ગણિવર્યનો ચરણકજમધુકર આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ
SR No.032797
Book TitlePadarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy