SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે કરેલ છે. આજસુધી પૂજ્ય ગુરુદેવશ્રીના 80 જેટલા પુસ્તકોને પ્રકાશિત કરવાનો લાભ અમને મળેલ છે. આ સાહિત્યસર્જન દ્વારા આપણને જ્ઞાનામૃતનું પાન કરાવનાર ગુરુદેવશ્રી આપણા અનન્ય ઉપકારી છે. આ પ્રસંગે તેમના ચરણોમાં પણ કૃતજ્ઞભાવે વંદના કરીએ છીએ. આગળ પણ શ્રુતભક્તિના ચઢિયાતા લાભો અમને મળતા રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને ભાવભરી પ્રાર્થના. આ પુસ્તકનું સુંદર ટાઈપસેટીંગ કરનાર અખિલેશભાઈ મિશ્રાજી અને સુભગ મુદ્રણકાર્ય કરનાર શિવકૃપા ઑફસેટવાળા ભાવિનભાઈને આ અવસરે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકનું મનમોહક ટાઈટલ તૈયાર કરનાર મલ્ટીગ્રાફિક્સવાળા મુકેશભાઈને પણ આ પ્રસંગે ધન્યવાદ આપીએ છીએ. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ જીવો યતિદિનચર્યાને આત્મસાતુ કરે જ અભ્યર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ (1) ધરણેન્દ્ર અંબાલાલ શાહ (2) પુંડરીક અંબાલાલ શાહ (3) મુકેશ બંસીલાલ શાહ (4) ઉપેન્દ્ર તારાચંદ શાહ
SR No.032794
Book TitlePadarth Prakash 22 Yatidin Charya
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages246
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy