SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ ' શુમાલીસમી 13 ત્યારે આવવાના અસંખ્યાતા ભાગ પ્રમાણુ? દુનીયામાં પસાર ની, સુખ-દુઃખની, આબરૂની ભાગીદારી હોય, પણ આહારની. ભાગીદારી ક્યાં હતી નથી રાક ખાવામાં ભાગીદારી હોતી નથી. ત્યાં સૂમ એન્દ્રિપણમાં ખોરાકમાં ભાગીદારી અને તના પ્રયને ખોરાક લેવાય-પરિણુમાવાય. શ્વાસ લેવા કાઢવા તે પણ અનાતાની મદદે. અનંતા છે મહેનત કરે ત્યારે શરીર આગળના અસંખ્યાતમા ભાગ જેટલું, સ્વપ્નના સંતાનથી વલે ન રહે. અન તા જ મળી શરીર બનાવે તે સૂમ. ને દુનિયાને ઉપયોગી. મ પિતાને વ્યક્તિગત ઉપયેગી ! આવું સૂક્ષ્મ શરીર, એ અનંતા જીવે મથે ત્યારે બની શકે. શરીર બનાવવામાં જે એકલે હોય તે જ સ્કૂલ શરીર બનાવે. એકલો હોય તે હજાર એજનનું પણ શરીર બનાવે. એ અનંતામાંથી એકલે છૂટો અને તેવી તાકાતમાં આવ્યું. સ્પર્શન–સ-ધ્રાણ ત્રણે ઈન્દ્રિવાળે થશે. તેમ રૂપ–શબ્દ જાણવાવાળી શક્તિ–વિચારની શક્તિ મેળવી. તેમાં પણ ભાગ્યયોગે સ૬–અસદુ વિચારની તાકાત મળી. સાંમાચતયા જાનવરો પણ સદ–અસદ્ વિવેવાળા છે એરંડીયા પર કીડી ચડતી નથી. સાકર પતાસા પર કીડીઓ ચડી. પથા પર કેમ નથી એકઠી થતી? એને એ વિચાર તો છે જ, કે આ મારું ભક્ષ્ય છે. પથરામાં મારું ભક્ષ્ય નથી. જાનવરની આગળ ખરાબ પદાર્થ હાય-મુતરડીની ડેલમાં મેં નહીં નાંખે. ઈન્દ્રિયના હિસાબે શુભ અશુભ વિચાર જાનવરોને પણ છેઈકિયેના વિષને અંગે ખરેખર સારાસાર જાણવાની તાકાત મનુષ્યને છે. ભવિષ્યનો ઉદય સંપાધીન છે. મનુષ્યની વિચારશક્તિ શામાં ચરિતાર્થ થાય ? આત્માને
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy