SearchBrowseAboutContactDonate
Page Preview
Page 933
Loading...
Download File
Download File
Page Text
________________ 370] દેશના દેશના તડકે થયે. માલિક ન આવે. હવે લેવામાં અડચણ નથી.” એમ વિચારીને તે દેરડી લીધી. ચાલ્યું. પાછે વિચાર આવ્યું કે-માલીકે હજુ પિતાની માલિક છેડી નથી. હું તો પારકી માલિકીની વસ્તુ પડાવી લેવાવાળ ખરે ને ?' એમ વિચારતાં ફર્લાગ આગળ અને વિચાર આવ્યું કે-“ખર માલિકોની ચીજ મેં લીધી તે ઠીક નહીં " વળી વિચાર આવ્યો કે- દુનિયામાં જેના કબજામાં આવે તેની માલિી.” એમ વારંવાર જાય આવે ને દેરડી લે અને પાછી મૂકે. ન્યાયના રસ્તાને ચૂકે તે જ રસ્તાની પહેલી વસ્તુ લે. અનિશ્ચિત દશાને લીધે જવા આવવાના વિકલ્પની પરંપરામાં જ દહાડા પૂરે થયે, માટે કાર્ય કરવું જ છે તેવી ધારણાવાળાના હેય તે ઘડીક પિષણ કરનાર, ઘડીક શોષણ કરનાશ થાય ઘડીકમાં મંડન કરનારા, ઘડીકમાં ખંડન કરનારા થાય છે, માટે પ્રથમ શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ થવું જોઈએ. અને તે થવું હોય તે નિશ્ચય કર કેતેમાં ન્યૂન નહીં. તે સિવાય નહીં. આ ત્રણ નિશ્ચય એ વિરોધીઓને ભારે પડે છે. (1) એ જ, (2) સિવાય નહીં અને (3) સંપૂર્ણ. ઘુવડની એ-ઘુવડના બરાડાએ ધૂવડના ધૂતકારે કાંઈ સૂર્ય ઊમતે હેય તેને બંધ કરાય નહીં, એમ નક્કી કી વિરોધીઓને કહે કે એ.વિધીએ! તમે કરવાના નિશ્ચયમાં આવે. આથી વિરોધી દુભાય તેની દરકાર કરે તે કાર્ય સાધી ન શકે. જયારે તમે નિશ્ચયમાં આવે ત્યારે જ કાર્ય સાધી શકે. તે જ હા કાર્ય સહિના નું કારણ આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું કાર્ય જ સંપૂર્ણ કરવું છે. લગીર પણ ડાઘ આવરણ રહે તેવું નહીં “સમ્યક
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy