SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ સ ગ્રહ ઓગણત્રીસમી [269 ન માને ને ન આવે તેને વાંક કે માને, જાણે ને ન આદરે તેને વાંક ? તેવી રીતે ઉપદેશમાળામાં શ્રી ધર્મદાસ ગણિએ કહ્યું કે“જે રોજ પીવો, જવા વિ જ યાતિ' = ખરેખર તે લેકે દયા–અફસેસને પાત્ર છે ધિક્કારની લાગણને આધીન છે, કે–જે જિનેના વચનને જાણુતા નથી. જીવાદિક તત્વે જે ન જાણે તે દયાપાત્ર છે, પરંતુ તે જાણે છે ને કરતા નથી તે શોચ કરવા લાયકમાં વધારે અકસેસ કરવા લાયક છે. જાણકાર મનુષ્ય જરૂર ઉધમ કર જોઈએ. આટલા માટે સમક્તિ નિશ્ચય નયની અપેક્ષાએ રાખ્યું. તેને જ સમક્તિ સમ્યગજ્ઞાન, કેને? કે-જે અપ્રમત્તપણે સાધુપણું પાળે. કેટલીક વખત કેટલાકે આ નિશ્ચયને જ દાંડે પકડબારા હોય છે, પરંતુ વ્યવહારની સાથે નિશ્ચયને સંબંધ શખવાને છે. વ્યવહારમાં છોકરે સ્મકડાને મારી ગાધ્ય કહે તેને મૂર્ખ ન ગણીએ. પણ જયારે માટે માણસ પત્થરની ગાયને “હાલ...ચાલ' કહે છે તેવી રીતે વ્યવહારની અપેસાએ એવું સમ્યકૂવ હોય. ચારિત્ર વગરનું જ્ઞાન હેય. નિશ્ચયવાળે તે જે ચારિત્ર એ જ દર્શને માનનારે છે. ચારિત્ર વગરનું જ્ઞાન કે દર્શન નહીં. 4 માં તિ જાદા 4 મો વાહ! જે સુનિપણું તેજ સમક્તિ જે સયક્તિ તે સુનિપણું. તે મુનિર્જ કેવું? એક પ્રમાદી બીજો અપ્રમાદી. નિશ્ચયવાળાને પ્રમાદી જીવનું મુનિપણું કમનું નહીં. તેને તે અકખાદીનું યુનિવગું કામનું. નિશ્ચય સમક્તિ અને મત્ત ચારિત્રમાં છે. નિશ્ચયવાળાએ અપ્રમત્ત ચારિત્ર ન આવે ત્યાં સુધી મિથ્યાત્વ માનેલું છે. દીપક, રોચક અને કારક
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy