SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ, પંદરમી [117 કે–આર્યપ્રજાને ધર્મના અથી પણાનું જ્ઞાન ઉત્પન્ન કરવાનું રહેતું નથી. કારણ કે–તેને તે “સિદ્ધમાત્ર મર્થથતું મત છે અપ્રસિદ્ધ અર્થવાળું શાસ્ત્ર, અર્થની જેમ થાય છે, નીવડે છે. વ્યાખ્યાતા બેલે કે–સાંભળજો: “પ૪૫=૫” તે કેવું ગણાય? જે વાત જાહેરમાં જણાતી હોય તેને ઉપદેશ કરવાને રહેતું નથી. શ્રોતામાં જાહેરમાં જે વાત જાણતા ન હોય તે વાત જણાવે તે જ શાસ્ત્ર સફળ ગણાય. શ્રોતાઓએ ન જાણેલી વાત જણાવે તે શાસ્ત્ર સફળ ગણાય. શાસ્ત્ર, સફળ ત્યારે જ ગણાય કે-નહિ જાણવામાં આવેલી વાતને જણાવે તે જ શ્રોતાને અપૂર્વ જ્ઞાન થાય અને તેથી શાસ્ત્રની સફળતા થાય. તેવી રીતે અહીં આર્યપ્રજાજન દરેક ધર્મને અથી અને પાપથી ડરવાવાળો હેય અર્થાત્ જેમ જગતમાં આગળ એક વખત જણાવ્યું છે કે-એકથી અનેક આવે ત્યારે અનેક કરતાં એક કીંમતી હેય. એક આનાના ચાર પૈસા આવે ત્યારે આનાને કમતી માનવ પડે, તેમ અહીં આર્યપ્રજા સ્પષ્ટ તરીકે જાણે છે-માને છે–પ્રપે છે કે મનુષ્યપણું મળ્યું, તે ધર્મના પ્રભાવે. પાંચ ઇન્દ્રિયે. સંપૂર્ણ લાંબું જીવન, કીર્તિ, જશ, કુટુમ્બ, કાયા, વગેરે નિગી મળે તે બધું ધર્મના પ્રભાવે, આર્યપ્રજાજન, આ વાત માનનારે છે કે ધર્મના પ્રભાવે મનુષ્યભવ, પાંચે ઈન્દ્રિયે સંપૂર્ણ યાવત્ કુટુંબાદિક મળે છે, તે કીંમતી કોણ? એક વસ્તુથી - અનેક વસ્તુ મળે તે એક વસ્તુ કીંમતિ હેવી જોઈએ. ધર્મથી બધી વસ્તુઓ મળે તે નીતિ ખાતર પણ ધર્મને કીંમતી કહે, માને અને ગણવે જોઈએ; માટે ધર્મનું અથી પણું નવું ઉત્પન્ન કરવાનું નથી. ધર્મ કીંમતી હોવાથી ધર્મની પાછળ નકલીપણાને દરેડો છે. દુનિયામાં કોઈ બનાવટી ધૂળ લેતું,
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy