SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ^^ ^^-~ ~ 14 નિપાદક ^^^^^^^^^ તપ-કૃત આદિથી અભિમાની હોય તે નવીન કર્મબન્ધન વડે લેપાય છે. ક્રોધ વડે ઉત્કૃષ્ટ દયાવાળી ક્રિયા હિતકારી થતી નથી. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે-- "से वंता कोहं च माणं च मायं च लोभं च एयं पासगस्स दसणं उवरयसत्थस्स पलियतकरस्स आयाणं सगडब्भि // " आचारांग अध्य० 3 उ० 4 सू० 121 જ્ઞાનાદિગુણસહિત આત્મા ક્રોધ, માન, માયા અને લેમને ત્યાગ કરશે. એ સર્વદશ, અસંયમરૂપ ભાવશસ્ત્રના ત્યાગી અને સંસારને અન્ત કરનારા જિનનું દર્શન છે. અને તે આદાન-આસને ત્યાગ કરી પોતે કરેલા કમને નાશ કરશે.” "वंता लोगसन से मइमं परकमेजासि त्ति बेमि" आचारांग अध्य० 2 उ० 6 सू० 98 વળી તે બુદ્ધિમાન લેકસંજ્ઞાને વમીને સંયમમાં પરાકેમ કરે” એમ કહું છું. __"परिन्नाय लोगसन्नं च सव्वसो। बाले पुण णिहे कामसमणुग्ने असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवट्ट अणुपरियકૃત્તિ મ” आचारांग अध्य० 2 उ० 6 सू० 104 “લોકસંજ્ઞાને જાણીને તેને સર્વથા ત્યાગ કરે. વળી જે બાલ-અજ્ઞાની, રાગવાળ, કામને ઈચ્છતે, જેનું વિષયકષાયાદિરૂપ દુઃખ ઉપશમભાવને પામ્યું નથી એવો અને શારીરિક અને માનસિક દુઃખવાળો દુઃખોના આવરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે”
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy