SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ માસકલ્પ પૂરો થવા આવ્યો છે. શિખી મુનિવરના વિહારના દિવસો આવી રહ્યા છે. નગરજનો નિરાશ થઈ ગયા છે કે હવે આવા જ્ઞાની મહાત્માની વાણી સાંભળવા મળશે નહિ. જલિની પણ વ્યથિત જ છે. નગરજનોની વ્યથાનું કારણ અલગ છે. જ્યારે દુષ્ટા જાલિનીની વ્યથાનું કારણ એક જ છે કે હજી સુધી દુષ્ટને મારવાનો ઉપાય શોધી શકી નહિ. રાત્રે નીંદર આવતી નથી દુર્ગાનમાં ચડેલી છે ત્યાં જ એક ઉપાય મનમાં બેસી ગયો. અને એ દુષ્ટા..... હરખઘેલી થઇ ગઇ.... T O છે જ છે OOOOOO વીર માતા જાલિની પુત્ર શિખી મુનિને ઝેરના લાડવા વહોરાવી રહી છે 40
SR No.032761
Book TitleEk Saras Varta
Original Sutra AuthorN/A
AuthorKulshilvijay, Harshshilvijay
PublisherKatha Sahitya Granthmala
Publication Year1992
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy