SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ રામાયણ, વિશ્વામિત્ર પ્રસંગ અને છેલ્લા કાંડમાં રાવણ-પ્રસંગ આ બંન્નેમાં એવા ઘણા શ્લોકો છે જે છંદની દષ્ટિએ વિશિષ્ટ અને દોષભર્યા હોય. પહેલાં ખંડમાં નીચેનાં ચરણો અનિયમિત છે. 1-54-9 વમુwતુ વ્રÈ (બી 1 55-9 બ્રહ્મÈવમુસ્તુ) પ૩-૩ સેકન્નડુ પ્લેચ્છથ (બી. પ૬-૩ 2 ની જગ્યાએ તુ) (ટી... 2 સ્વૈચ્છી એ 1. 2 રો.) 56-14 તેવુ શાન્તપુ બ્રહ્માસ્ત્રમ્ (તે જ પ્રમાણે બી અને ટી) 64-5 માં મા પૈવી રાખે પદં તે વરુણ્વ મમ શાસનમ્ (ટી મા પૈવીર્વમ્ વર રોડે) (ગાયથી) (બી 66- 5 વં મે શરુ માં મૈપી: પ્રિય છે પ્રિયભાષિણી ) 65-13 સમૂઢમિવ ગ્રોવચમ્ (બીમાં નથી) 65-27 પૂનામા દ્રષિમ્ (બીમાં નથી) 64-5 ના અપવાદ સિવાય આ સર્વ ચરણો છંદની દૃષ્ટિએ ગાથા-બોલીની જેમ બરાબર છે. આ ચર્ચાસ્પદ 54-56 અને 65 સર્ગોની બાબતમાં સાચુ છે. આ સર્ગોમાં વિશ્વામિત્રે બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કર્યાની વાત છે. આની વચ્ચે આવનારા 57 થી 64 સર્ગોમાં વિશ્વામિત્ર વિશેની પુરાકથાઓ (ત્રિશંકુ, અમ્બરીષ અને શુનઃ શેપ) નું આંશિક નિરૂપણ થયું છે. પણ મુખ્ય કથાનક સાથે સીધું જોડાયેલું નથી અને આંશિક રીતે, પ્રથમ વાર્તાનું જ વિસ્તરણ છે જેમાં વિશ્વામિત્ર પ્રથમ રાજર્ષિ (57) પછી મહર્ષિ (63, 64) અને છેવટે બ્રહ્મર્ષિનું ગૌરવ પ્રાપ્ત કરે છે. એટલે છંદની વિશેષતા એ હકીકતનો પૂરાવો છે કે ખંડ સંપૂર્ણ હોય અને સર્વ વાચનાઓમાં સ્વીકૃત હોય તો તે, મૂળ લેખક સિવાયના કવિએ રચેલો હોય અને મૂળ લેખકે તેનો સમાવેશ કર્યો હોય. એ જ આધારે રાવણકથાચક્ર ધરાવનારા ૭મા કાંડના ભાગને પણ ભિન્ન કવિરચિત સ્વીકારવો જોઈએ. તેના કારણમાં અહીં પણ બહુ વિસ્તારી નહીં તેવા ખંડમાં છંદની દષ્ટિએ વિશિષ્ટ અને અતિ ખામીભર્યા એવાં છ ચરણો મળે 5-26 6-26 અમરાવત સમાસાર્થે મતાનુન વ વિચ
SR No.032759
Book TitleRamayan
Original Sutra AuthorN/A
AuthorHarman Jacobi, Vijay Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy