SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 162 હું આત્મા છું છે. આખરે આ પણ નહી અને તે પણ નહીં નહીં, મુનિ, નહીં સંસારી એ ત્રીજે જ વેષ નિજ મતિ કલ્પનાથી સજી લીધે. પગમાં ચાખડી માથે છત્ર, ભગવું વસ્ત્ર, હાથમાં દંડ અને શરીરને સુખ ઉપજાવે તેવા સાધને વડે ન જ વેષ ધારણ કરી લઈ પિતાને ત્રિ-દંડી કહેવડાવવા લાગ્યાં. ચારિત્ર થી પતિત થયા. ભગવાન ઋષભદેવે આપેલ ચારિત્રમાર્ગનું અહીં મરિચિની ભાવ પરિણતી ને આપણે જોઈએ. તેઓ સમજે છે કે ચારિત્ર–માર્ગ તે પ્રભુને પ્રરૂપેલે જ સાચે છે. યથાર્થ ચારિત્ર નું પાલન તે એ રીતે જ થવું જોઈએ. પણ મારી નબળાઈ છે કે હું યથાતથ્ય પાલન કરી શકતું નથી. મેં એ ચારિત્રને માર્ગ મૂકી દીધું એટલે બધાં યે છેડી દેવું જોઈએ, અને તે છોડવા જેવું જ છે એમ નહીં. પણ એ જ માર્ગ આદરણીય છે. જેને સિદ્ધિ જોઈએ છે તેને એ રાજમાર્ગ જ આપના આવશ્યક છે. આમ આ શ્રદ્ધા તેનાં અંતરમાંથી ખસી નથી. ભગવાન ઋષભદેવ પ્રત્યેની શ્રદ્ધા અને તેમનાં પ્રરૂપેલ માર્ગની શ્રદ્ધા મરિચિનાં અંતરમાં એવી ને એવી જ નિર્મળ પડી છે. એ જ માર્ગ સત્ય અને તથ્યપૂર્ણ છે. આ બળવાન શ્રદ્ધા ને કારણે જ, જ્યારે તેનાં જ્ઞાન અને વાણુ થી બેધ પામે છે. ત્યારે તેને રાષભદેવનાં ચરણોમાં જ મેકલે છે. એટલું જ પણ સત્ય માર્ગ તે ત્યાં જ છે માટે ત્યાં જ જાવ. સેંકડો લેકેને પ્રભુ પાસે મોકલે છે. વળી તેને કઈ પિતાનો ના મત–પંથ-સંપ્રદાય પણ નથી ચલાવ તેથી જ એ ભગવાનની સાથે જ વિચારે છે. ભગવાન જ્યાં સમેસરે ત્યાં એ સ્થાનની બહાર પોતે પણ રહે છે. પ્રભુનાં દર્શન તથા વાણી-શ્રવણ પણ હંમેશા એ કરે છે. આ તેની શ્રદ્ધાનું બળ છે. * આગમ કહે છે કે જે જીવને ક્ષાપશમિક સમ્યક્ત્વ હોય તે વધુમાં વધુ 60 સાગરોપમ ઉપરાંતના કાળ સુધી રહે છે. સાગરોપમનું માપ
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy