SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્ત સામ્રાજ્ય સંવત્સર H મૌર્ય : આ સમયમાં જુદા જુદા સંવત્સરે ચાલતા. મૌર્ય પહેલાં યુધિષ્ઠિર સંવત તથા કલિયુગનાં વર્ષે ગણાતાં. મૌર્ય લેકેએ પિતાના રાજ્યનાં જ વર્ષ લખ્યાં. અશોક પણ લખે છે કે તેના રાજ્યના અમુક વર્ષમાં આ શિલાલેખે કેતરાવ્યા છે. તે પછી ક્ષત્રએ પિતાને સંવત્સર ચલાવ્યું. તેને માટે ઘણા વિદ્વાનોએ સંશોધન કર્યું છે, જેનું વર્ણન વિસ્તારભયથી છોડી દેવામાં આવે છે. પણ અત્રે એ નિર્ણય થયે છે કે શક સંવત્સર ઈ. સ. ૭૮માં શરૂ થયું. વિક્રમાદિત્ય નામના રાજાએ શક રાજાને કારૂર નામના સ્થાને (સુલતાન પાસે) માર્યો. તેથી વિજયેત્સવમાં આ સંવત્સર શરૂ થયે. 1. પણ તે વિક્રમ સંવત ઇ. સ. પૂર્વે 56 થી શરૂ થયો. 134 વર્ષ પછી શકેએ પિતાને શક સંવત્સર શરૂ કર્યો. તેને વરાહમિહિરે લોકપ્રિય બનાવ્યો.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy