SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 178 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને છેવટે એ ધર્મ નીતિની બાબતમાં આખી દુનિયાને ગુરૂ થઈ પડે. ઈક મતને સાર્વત્રિક ભ્રાતૃભાવ, કમળ ગુણને માટે ગ્રીક તત્વવેત્તાએને પક્ષપાત, અને મિસરના ધર્મમાં પૂજ્ય-બુદ્ધિ અને ધાર્મિક સંભ્રમને જે અંશ હતા તે, આ બધાનું પિતાના મતમાં સંમેલન કરી તે સર્વોપરી બની ગયે. તેથી રેમમાં આ ધર્મને ઉદય કેવી રીતે થય, સદાચારનું કયું સ્વરૂપ એણે લેકેની આગળ રજુ કર્યું, તેના ઉપર તેની શી અસર થઈ અને તેથી કેવા કેવા ફેરફાર થયા તે જોવાનું હવે આપણને રહે છે. પ્રકરણ ત્રીજું. રોમ ખ્રિસ્તિ થયું. જે ખ્રિસ્તિધર્મ આખી દુનિયામાં મેટા વિસ્મયકારક ફેરફાર કરવાને સર્જિત થયો હતો તેની અગત્યતાનું ભાન, કેન્સ્ટન્ટાઈન રેમને પાદશાહ થયો તે પૂર્વે રોમીય લેખકેમાં બીલકુલ નહોતું. તેથી પ્રાથમિક ખ્રિસ્તિસંસ્થાને ઇતિહાસ તેમના લેખોમાંથી લખવે એ કામ કેવળ અશક્ય થઈ પડે છે. લૂટાર્ક, પ્લિનિ અને સેનિકા પિતાના લેખમાં ખ્રિસ્તિધર્મનું નામ પણ આપતા નથી. ટેસિટસ એ ધર્મને “ધિક્કારપાત્ર વહેમની સંજ્ઞા આપે છે. ટેનિયસ પણ એમ જ કહે છે. તે સમયના રોમીય લેખકેએ શહેનશાહનાં જીવનચરિત લખ્યાં છે અને તેમાં દરબારના પિશાક, રમતો, દુરાચાર અને મૂખઈઓની અનેક વિગત તેઓ આપે છે, પરંતુ પ્રિસ્તિ ધર્મના તે છ સાત ઈસારા માત્ર કરે છે. - આ ચૂપકીનું કારણ સત્તાને અંકુશ હતા એમ પણ નહતું. કારણકે આ વિષયમાં લખવાની છુટ તે વખતે અત્યંત હતી. ઇતિહાસ કેમ લખવો એ વાત તેઓ જાણતા હતા. અને રેમન મહારાજ્યના સામાજીક પરિવ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy