SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ 150 યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ, તેટલું કર્તવ્ય કરી પરમ સંતોષ માને એ જ ઉચિત છે. આ ઉદ્દેશ તરવારના પ્રાણઘાતક બેલે એણે ઓછા કર્યા; રેમની રાજસભાને તે માન આપતિ; અને જ્ઞાનને પ્રચાર કરવા અને નીતિને ઉપદેશ આપવા અધ્યાપકેની એણે વ્યવસ્થા કરી. પિતાના દરબારને તમામ વિલાસી ખર્ચ ઓછો કરી પિતે દષ્ટાંતરૂપ થયે; પરંતુ કાયદાના બંધનથી કૃત્રિમ સુધારે કરવાનો આગ્રહ એણે બિલકુલ રાખ્યો નહોતે. અજ્ઞાનતાને લીધે જ માણસે પાપમાં પ્રવૃત્ત થાય છે, તેથી તેમના ઉપર દયા રાખી બની શકે તે તેમને સુધારવાં. ઈશ્વર પણ એવાં માણસોને નીભાવી લે છે, તે તેમનાથી કંટાળી જનાર ટૂંકી જીંદગીવાળે અને પાપી તું તે કેણ માત્ર જાણી જોઈને પાપ કઈ કરતું જ નથી; તેથી પિતાના દુશ્મને ઉપર પણ પ્રેમ રાખતાં માણસે શીખવું જોઈએ. આ અ-ર તેના ઉપર ગ્રીક ઉપદેશ કેની થઈ હતી. છતાં માર્કસ ઓરેલિયસ સદાચાર સ્વરૂપે રેમન જ હતો. હિબ્રુ સદાચારની પાયાભૂત પ્રબળ દીનતા તથા ઉંડી અને ગહન ધર્મભાવના તેમાં નહોતી, તેમ સદાચારના સેંદર્યની ગ્રીક રસજ્ઞતાનું ભાન પણ તેમાં નહોતું. કુદરતના કાયદાને અનુરૂપ જીવન જીવવું એ માણસનું કર્તવ્ય છે એવું ભાન તેના સદાચારને સિદ્ધાંત હતે. ઈશ્વર સર્વની સંભાળ રાખે છે એટલી જ તેની ધર્મભાવના હતી. આત્માના અમરત્વ બાબત પણ તેને શંકા હતી. નિરૂત્સાહની સાથે તેનામાં સદાચાર સંપૂર્ણ હતો એ આશ્ચર્યજનક વાત તેના સંબંધમાં સાચી હતી. જૂઠા અને અન્યાયી માણસની વચમાં રહીને ગુસ્સે થયા વિના સત્યવાદી અને ન્યાયી રહેવાનું પરમ કર્તવ્ય એણે માન્યું હતું. પરંતુ એના અંત સમયે ઘણા કાર. ને લીધે મનમાં એને દુઃખ થયું હતું એ વાત ઈતિહાસથી જાણીતી છે. આમ જમાનાને આદર્શરૂપ ઓરેલિયસના જીવનમાં નીતિના બે પ્રવાહનું સમીલન આપણે જોઈએ છીએ. કેવળ વિચારશીલ અને સહદયકમળ સદાચારોને છુંદી નાખવા એ એંઇક મત હ; પણ જમાનાએ પિતાના જીવનમાં તેમને અવકાશ આપવા માંડે હ; છતાં સાર્વજનિક પ્રવૃત્તિ
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy