SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ અને વિજ્ઞાન આમ જુઓ તો અત્મ અને ાિન જુદા જુદા સ્તરના વિષૉ છે. અધ્યાત્મ ઍ ચિન્તનજન્ય પ્રવૃત્તિ છે જયા૨ે વિજ્ઞાન એ અનુભવજન્ય પ્રવૃત્તિ છે. આપી આ બે દેખીતી રીતે અલગ દેખાતી પ્રવૃત્તિઓના વર્ણન તા ચર્ચા માટે અલગ અલગ સાહિત્યનું નિર્માણ પતું રહ્યું છે. અને તેમ છતાં આ બે પ્રવૃત્તિ વચ્ચે કોઈ બધા ખરી અને જો હોય તો તેની ચર્ચા કરતું દિત્ય પણ નિર્માણ હતું ૨૯મું છે. મુનિ નંદી ધોષ વિજ્યજીના લેખોનો સંગ્ર૬જુ હતું પુસ્તર આ બીજા પ્રકારના સાત્યમાં આવે છે. મુનિશ્રી. જૈન તત્ત્વ- પ્રણાલિના નિષ્ણાત તો છેજ અને તે ઉપર ૬ઠ્ઠી જે અધ્યાત્મ વિષેની ચિંતન જન્ય પ્રણાલિના ખારની તેમજ પ્રવર્તી પણ છે. પરંતુ ખુશીની વાત તો એ છે, તેમણે અનુભવજન્ય વિજ્ઞાન પ્રણાલિને સમજવાનો ભરચક પ્રયત્ન કર્યાં છે. અને તેમને આ અભ્યામમાં રત જોવાનો મને પણ (લાભ મળ્યા છે. આમ આ લેખ-સંગ્રહના લેખ, એક अयासिका निषगान ने बीक प्रद्गासिकी प्रवृतिसोधी સ,પરિચિત છે તેથી બન્ને પ્રથાલિ વચ્ચેના સબંધ માટે તેમના વિચારો બાબા અતિ રસપ્રદ થઈ પડા દિવાન એ અનુભવ-જન્મ તેના મૂળભૂત સિદ્ધાન્ત ચિન્તન-જન્મે છે. એટલો કે આ ચિન્તજન્ય સિદ્ધાન્તોમાંથી જે દામો મળે તે અનુની (પ્રયોગની) સોટીએ પાર ઊતર પછી જ આ નિજન્ય સિદ્ધાન્તો વિજ્ઞાનમાં સ્થાન પામે. આપી એટલું તો સ્પષ્ટ થશે કે અધ્યાત્મ અને દૈતાન વચ્ચેના કોઈ સબંધની ચર્ચા કરવી હોય તો. આધુનિ બાનના મૂળભૂત સિદ્ધાન્તો સદ્ માન કેન્દ્રિત કરવું દે
SR No.032715
Book TitleJain Darshan Vaigyanik Drushtie
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy