SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર લોગસ્સ મહાસૂત્ર છે. તેનાથી માન મળે છે અને યશ-પ્રતિષ્ઠામાં વધારે થાય છે. રાજ તરફથી કે ચેર તરફથી ભય ઉપસ્થિત થતું. નથી. ધનસંપત્તિમાં વધારે થાય છે અને રાજા જેવું સુખ મળે છે. વળી તેના દ્વારા ધર્મપ્રભાવનાનાં કાર્યો થાય છે. આ આરાધના શરૂ કરતાં પહેલાં જ વીશ તીર્થ કરના પટની લાલ પુષ્પોથી પૂજા કરવી જોઈએ, એ. અમારે મત છે. તેનાથી ફલ ચેકકસ મળે છે. આ વસ્તુ સાતે ય મંડલમાં સમજી લેવી. આ મંત્રના સાધકને અમને પરિચય થયેલ છે અને તેણે એની ફલશ્રુતિમાં વિશ્વાસ પ્રકટ કરેલ છે. તેઓ એક નાણાકીય મુશ્કેલીમાં આવી પડયા હતા, તે મુશ્કેલી આ મંત્રની ૧૪ દિવસની આરાધનાથી દૂર થઈ હતી. બીજું મંડલ ॐ का की हूँ। हूँ। उसभमजिअं च वंदे संभवमभिणं दणं च सुमइं च, पउमप्पहं सुपासं जिणं च चंदप्पहं वंदे स्वाहा। આ મંત્ર ઉત્તરાભિમુખ થઈને એટલે કે ઉત્તર દિશા. તરફ મુખ રાખીને, પદ્માસને બેસીને, સેમવારથી શરૂ કરીને. ૭ દિવસ સુધી રજ ૨૦૧૬ વાર જપે. આ જપ ચાલે ત્યાં સુધી એકાસણું કરવું અને અસત્ય બોલવું નહિ, તે એની સિદ્ધિ થાય. પરિણામે કઈ દુષ્ટ વ્યંતરાદિ તરફથી પીડા થતી હોય તે અટકી જાય, તે વશમાં આવે, દુર્જને
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy