SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ લાગસ મહાસૂત્ર મનુષ્યના સમનેરથા પૂર્ણ કરનારી છે. જેએ અનન્ય ભકિતભાવે જિનભગવંતાને આરોગ્ય, એધિલાભ તથા સમાધિમરણ માટે પ્રાના કરે છે, તેમને એ વસ્તુની પ્રાપ્તિ જરૂર થાય છે. . અહુ તાના ગુણાનુવાદ પૂરા થયા. તેમને જે પ્રાના કરવાની હતી, તે થઈ ગઈ. હવે સિદ્ધ ભગવંતાને ગુણાનુવાદપૂર્વક પ્રાર્થના કરવાની છે, તે સૂત્રની સાતમી અને છેલ્લી ગાથામાં સરસ રીતે કરવામાં આવી છે. સિદ્ધ ભગ વંતાના ગુણા તેા ઘણા છે. શાસ્ત્રોમાં તેમના ૩૧ ગુણાની ગણના થયેલી છે અને તેમના ૮ ગુણે ઘણા પ્રસિદ્ધ છે, પરંતુ એ બધાના સારરૂપે અહીં તેમના ત્રણ ગુણાની સ્તવના કરવામાં આવી છે. કેટલાક એમ માને છે કે સિદ્ધો તે માત્ર કલ્પના છે, તેમાં ખરેખર તા કઈ હેાતું જ નથી. આ માન્યતાનું નિરસન કરવા માટે સહુ પ્રથમ તેમના સત્~ ગુણને લેવામાં આવ્યે છે. સિદ્ધો સત્ છે, એટલે કે તેમનુ અસ્તિત્વ છે, તેમની વિદ્યમાનતા છે. આ સત્ કેવું છે ? તે શુદ્ધ આત્મસ્વરૂપ છે. અહીં ઉપમાથી કહેવું હાય તે એમ કહી શકાય કે સત્ સ્વરૂપે સિદ્ધો ચદ્રો કરતાં પણ વધારે નિમ લ હેાય છે. ચંદ્રમાં તે નાના સરખા પણુ ડાઘ હાય છે, પણ સિદ્ધોના આ સત્સ્વરૂપમાં નાના સરખા પણ ડાઘ હાતા નથી. આત્મને ડાઘ પડવાનુ–મલ લાગવાનું મુખ્ય કારણુ ક છે, તેના તે પૂર્વાવસ્થામાં આત્યંતિક નાશ થઈ ચૂકયા છે, એટલે સિદ્ધાવસ્થામાં તેનું સ્વરૂપ સંપૂર્ણ શુદ્ધ
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy