SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય ભક્તિસૂત્ર ૩૨૫ છે, તેનું નિમિત્ત તે વીતરાગને થયેલી પ્રા ના જ હોય છે, એટલે તે લ તેમની પ્રાથનાથી જ મળેલુ ગણાય છે. ભક્તિના અતિશયથી ફૂલ શી રીતે મળે ? ' એ જાણવા પાઠમિત્રો જરૂર આતુર હશે, એટલે અહી. તેને ખુલાસા કરીશું. આજે અનેકવિધ પ્રયાગેાથી એ વસ્તુ પુરવાર થઈ ગઈ છે કે વિચારેને પણ એક જાતનું આકષ ણુ હોય છે. તે જેટલા બળવાન, તેટલુ આકર્ષણ વધારે. તેથી જ પદ્ધતિસર થયેલા સંકલ્પની સિદ્ધિ થાય છે. હવે ભક્તિ પ્રસંગે પવિત્ર વિચારોના પ્રવાહ વહે છે. તેમાં ચે ભક્તિમાં અતિશયતા આવે, ત્યારે એ વિચારપ્રવાહ ઘણું! જોરદાર અને છે અને તેમાં જે વસ્તુની ઇચ્છા કરવામાં આવી હોય, તેને પેાતાના તરફ ખે ́ચી લાવે છે. એ રીતે ભક્તિના અતિશયથી ઇષ્ટફલની સિદ્ધિ થાય છે. તાપ કે વીતરાગને કરેલી પ્રાથના ફેલવતી થાય છે, તેથી જ જૈનધર્મમાં પ્રાર્થનાને સ્થાન પ્રાપ્ત થયેલું છે. સૂત્રની પાંચમી ગાથામાં ત્રણ વિશેષણે વડે અ`તાના ગુણાનુવાદ થયેલા છે, તેમાં સહુ પ્રથમ તેમને વિદ્યુચચ—મા કહેવામાં આવ્યા છે, કારણ કે તેમણે પ્રબલ પુરુષાના આશ્રય લઈને સંયમ, તપ અને ધ્યાનાદિ સાધના વડે સ્પષ્ટ, બદ્ધ, નિદ્ધત્ત અને નિકાચિત એ ચારેય પ્રકારનાં કાંને ખંખેરી નાખ્યા છે, દૂર ક કટક સામેના કપરા યુદ્ધમાં જગતમાં અનેક પ્રકારના યુદ્ધો કર્યાં છે અને એ રીતે તે બનેલા છે. આ યશસ્વી થાય છે, પણ તે સ્થૂલ
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy