SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય ભક્તિસૂત્ર ૩૧૩ થાય છે, તેથી અમે એ ચાર નિક્ષેપ વડે તેમની ઉપાસના કરીએ છીએ. અહી' ચાવીશ અ`તાની ભક્તિનુ જે એલાન છે, તે ભરતક્ષેત્ર અને અવસર્પિણીકાલની અપેક્ષાએ સમજવાનુ છે. તેમની પછી આ ભરતક્ષેત્રમાં કઈ અ`તા થયા નથી, એટલે તેઓ આપણા આસન્ન ઉપકારી છે અને એ રીતે આપણે તેમની ખાસ ભકિત કરવાની છે. આ અ`તાની એળખાણ તેમના ચાર મૂલ ગુણા કે ચાર મૂલાતિશયા વડે થાય છે, એટલે સૂત્રના પ્રારભમાં તેમના આ ચાર ગુણેા સૂચવતાં ચાર વિશેષણા મૂકવામાં આવ્યાં છે. બધા અર્હતા જ્ઞાનાતિશયથી યુક્ત હોય છે, એટલે કે કેવલજ્ઞાન અને કેવલ`ન પામી સજ્ઞ તથા સČદી મને છે અને તેથી સમસ્ત લેાક કે અખિલ બ્રહ્માંડનું પૂરેપૂરૂં' રહસ્ય જાણી શકે છે. આજના મહાન વૈજ્ઞાનિકો કે જેઓ અનેક શોધ-ખેાળાના દાવા કરે છે, તેઓ પણ હજી સુધી સમસ્તલેાક કે અખિલ બ્રહ્માંડના પૂરા ભેદ જાણી શકયા નથી અને પેાતાની સ્થિતિ સાગરકિનારે છીપલા વીણતા મનુષ્ય જેવી માને છે. આ રીતે તે આ અતાને આપણે વિજ્ઞાનશિરામણું જ કહેવા જોઇએ. તેમણે કોઈ પણ પ્રયોગશાલાના આશ્રય લીધા વિના ષડૂદ્રવ્યાનું જે વધુ ન કર્યું છે, તે ખરેખર ! અદ્ભુત છે. તેમણે ઉત્પાદ્, વ્યય અને ધ્રૌવ્યયુકત સત્ની જે વાત કરી છે, તે તેમની ઋતભરા વિશ્વપ્રજ્ઞાના પ્રમલ પુરાવા છે. તેમણે
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy