SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજી-ત્રીજી-ચાથી ગાથાના અપ્રકાશ ૩૫ ડામાં ફેલાઈ ગઈ. રાજાએએ એ દુ ધથી ખચવા વસ્ત્રના ઈંડા વડે પેાતાની નાસિકા ઢાંકી દીધી. તે જ વખતે મલ્રિકુમારીએ સહુ સાંભળે એ રીતે કહ્યું : ‘હું રાજા ! આ મૂતિ તે સુવર્ણની છે, પણ પ્રતિદિન આહારના એક કાળિયા ખાવાથી તેના શરીરમાંથી આ પ્રકારની દુર્ગંધ આવે છે, જેનાથી બચવા માટે તમારે વસ્તુના ઉપયાગ કરવા પડયા છે. પર`તુ આ શરીર તે રાજ અનેક કાળિયાના આહાર કરે છે અને તે રુધિર, માંસ, વિષ્ટા વગેરેથી ભરેલું છે, તેની દુર્ગંધ તમે શી રીતે સહન કરી શકશે ? વિવેકી પુરુષા તા આ શરીર પર માહ કરતા નથી. વળી આજથી ત્રૌજા ભવે તમે મારી સાથે દીક્ષા લઈને તપ કર્યાં હતા, તે કેમ યાદ કરતા નથી ? આ શબ્દો સાંભળતાં જ છ ચે રાજાઓને જાતિસ્મરણુ જ્ઞાન થયું અને પેાતાના પૂભવ યાદ આવ્યા. તેમણે કહ્યું : હે પ્રભા ! તમે અમને દુતિમાં પડતા અચાવ્યા છે. હવે અમારે શું કરવુ? તે જણાવે.' મલ્લિકુમારીએ કહ્યું : · સમય આવે ત્યારે સયમમાગે સંચરજો,’ પછી તે છ ચે રાજાએ ત્યાંથી વિદાય થયા. ત્યાર ખાદ શ્રીમદ્ઘિ કુમારીએ લેાકાંતિક દેવાનાં વચનાનું નિમિત્ત પામીને વરસીદાન દેવાપૂર્ણાંક સંસારના ત્યાગ કર્યાં. < મુનિમુન્ત્રચ્—પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાને મુનિ જેવાં સુત્રતા પાળવાનું મન થયું હતું અને તેમણે કેટલાંક સુત્રતા પાળ્યાં પણ હતાં, તેથી તેમનું નામ મુનિસુવ્રત.
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy