SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ગાથાના અર્થ પ્રકાશ-પ્ ૧૮૯ કારણે મન વિષાદગ્રસ્ત ખની ગયુ. હાય-અસ્થિર થઇ ગયું હાય, તેા આ નામકીનના પ્રભાવે તૈય સાંપડે છે અને વિમલ મતિના ઉદ્દય થાય છે કે જેના લીધે એ કષ્ટ-પીડા –દુઃખને દૂર કરવાના સિદ્ધ ઉપાય સૂઝી આવે છે. પ્રભુ નામકી ઔષધિ, ખરી ખાંતસુ ખાય; રાગ-પીડા વ્યાપે નહિ, સબ સંકટ મીટ જાય. આ પ્રસિદ્ધ દુહામાં પણુ લગભગ આ જ વાત કહી છે. પ્રભુનું—જિનનું નામ એક એવી ઔષધિ છે કે જે ખરા ઉત્સાહથી ખાનારને રાગ કે પીડા સતાવી શકતા નથી . અને તેના પર આવેલાં સર્વ સંકટા ટળી જાય છે. નામકીનને એક અદ્ભૂત ચમત્કાર અમે અમારા જીવનમાં અનુભવ્યેા છે, તે પાકોની જાણ માટે અહી રજૂ કરીશું. ચૌદ-પંદર વર્ષની ઉંમરે અમે ઊનાળાની રજાએ ગાળવા અમદાવાદથી અમારા મૂલ વતન દાણાવાડા ગામે . ગયેલા. ત્યાં સંધ્યાટાણે પત્થરના એક ઢગલા પાસેથી પસાર થતાં જમણા પગે સદ શ થયા. એ જ વખતે અમે ધેાતિયાના એક છેડા જમણા પગની પીંડી પર જોરથી માંધી. દીધા. લાકે અમને ઘરે લઈ આવ્યા. ગામમાં દવાખાનું ન હતું કે કેાઈ ડૉકટર-વૈદ્યની સગવડ ન હતી, એટલે લેાકાએ પોતાની સમજ પ્રમાણે ઉપાયા અજમાવવા માંડયા. તેમાં પ્રથમ લીખડાનાં પાન, મરી અને મીઠું ભેળવેલુ ગરમ ઘી છાલિયું ભરીને પાયું. તે પછી એક પાડાશિયે.
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy