SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ લેગસ મહાસૂત્ર પુરુષના અમાં પ્રચલિત હતા અને તે પેાતાને એ કક્ષામાં રહેલા જાહેર કરવા ઈચ્છતા હતા. યુદ્ધને તેના અનુયાયીએએ જિન કહ્યા, તે પણ આ જ અર્થાંમાં. યાગવાશિષ્ઠના વૈરાગ્યપ્રકરણમાં આવતા નીચેના શ્ર્લોક પણ ખ્યાલને પુષ્ટ કરે છે. नाहं रामो न मे वाच्छा, भावेषु च न मे मनः । शान्त आसितुमिच्छामि, स्वात्मन्येव जिनो यथा ॥ અમારા ‘હું રામ નથી. મને કોઈ પ્રકારની ઇચ્છા નથી, ભાવામાં—વિચારોમાં મારું મન ચાંટતુ ં નથી. હું તેા જિનની માફક મારા આત્મામાં શાંતિથી રહેવા ઈચ્છું છું.” જિન શબ્દમાંથી, જ્ઞાન-ધ્યાન-સિદ્ધ એવા અ શી રીતે નીકળે ! એ પ્રશ્ન છે. પરંતુ બધા વ્યવહાર યૌગિક એટલે વ્યુત્પન્ન શબ્દોના આધારે જ થતા નથી. તેમાં રૂઢ અને સાંકેતિક શબ્દો પણ કામમાં લેવાય છે. વળી જ્ઞાનધ્યાન–સિદ્ધ એ પણ એક પ્રકારના જય છે કે જે નિગ્રંથ સમુદાયને અતિ પ્રિય હતા. એટલે જિન શબ્દ જ્ઞાન-ધ્યાનસિદ્ધ મહાત્માના અર્થમાં વપરાતા હેાય, એ ઘણું સંભવિત છે. અહીં ખીજો મુદ્દો એ પણુ વિચારણીય છે કે જૈન સંઘમાં અભિન્નદશપૂર્વી આદિ જિનોના એક ખાસ વ હતા, તેથી જ તીથંકરા કે અા જિનવર, જિનેશ્વર, જિનેન્દ્ર, જિનચંદ્ર આદિ વિશેષણેાથી વિભૂષિત થયા. જિનવર એટલે જિનામાં શ્રેષ્ઠ. જિનેશ્વર એટલે જિનાના સ્વામી. જિનેન્દ્ર એટલે જિનામાં ઈન્દ્ર સમાન અર્થાત્ તેમના નાયક
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy