SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ગાથાને અર્થ પ્રકાશ-૨ ૧૪૩ કહેવાય છે; અને જે સ્ત્રીએ દેશવિરતિરૂપ ગૃહસ્થધમ ના સ્વીકાર કરે છે, તે શ્રાવિકાએ કહેવાય છે. આ ચારેય વગે વચ્ચે અરસપરસ મેળ રહે, સંધ–સંગઠનની ભાવના જળવાઈ રહે અને ધર્માંની ભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામે, તે માટે તે તેમના એક ધ સધ કે સંઘ સ્થાપે છે કે જે તેના ચતુવિ ધપણાને લીધે ચતુર્વિધશ્રીસંઘ કહેવાય છે. આપણે જ્યાં શ્રીસંઘ કહીએ ત્યાં આ ચતુર્વિધ શ્રી સંઘ જ સમજવાને. તીર્થંકરા ધના અનન્ય આલંબનરૂપ આ ચતુવિધ શ્રી સ ંઘરૂપ તીનું પ્રવતન કરનારા હોવાથી પણ ધમ તી કર કહેવાય છે. અહી. અમે પાકમિત્રાનુ' એ વસ્તુ તરફ ધ્યાન દારવા ઇચ્છીએ કે તીર્થંકરા માત્ર ધના ઉપદેશ આપીને જ બેસી રહેતા નથી; પણ તેના પાલન–પ્રચાર—સંરક્ષણાર્થે શ્રીસંઘની ખાસ વ્યવસ્થા પણ ઉભી કરે છે. ઇતિહાસ અને અનુભવ એમ કહે છે કે આ વ્યવસ્થા ઘણી સફલ પુરવાર થયેલી છે અને તે ધને લાંખા સમય સુધી ગતિમાન રાખે છે. અહી એટલી સ્પષ્ટતા કરી દઈએ કે ભગવાન મહાવીરની પ્રથમ ધ દેશના ખાલી ગઈ હતી, એટલે કે તે સાંભળીને કાઈ એ પણ સવિરતિરૂપ ત્યાગધમ ના સ્વીકાર ક ન હતા.શાસ્ત્રોમાં આ ઘટનાને મહા આશ્ચય કારી ગણુ. વામાં આવી છે. ભગવાન મહાવીરે અપાપાપુરી નજીક મહાસેન વનમાં સમવસરી મીજી ધમ દેશના દીધી, ત્યારે
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy