SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ te -લોગસ્સસૂત્રના અક્ષરદેહુ ઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસૂત્ર વગેરેમાં આવા સિલેાગાશ્લોકો ઘણા મળી આવે છે. નમસ્કારમહામંત્રની ચૂલિકાનુ ચેાથું ચરણ પણ નવ અક્ષરાનુ જ છે; (પમ વરૂ મનજી) પરંતુ પછીના કાલમાં સિલેગાનાં ચારેય ચરણા આઠ અક્ષરોના જ હોવા જોઈએ, અને તે અમુક પ્રકારનાં જ હાવા જોઇએ, એવા ક્રમ સ્થાપિત થયેલા જણાય છે. મહિષ નંદિતાઢયે ગાહાલક્ખણમાં કહ્યુ છે કે કે पंचमं लहुयं सव्वं, सत्तमं दु- चउत्थए । छटुं पुण गुरुं सव्वं, सिलोयं बिंति पंडिया ॥ · ચારે પાદમાં ચરણમાં પાંચમા અક્ષર લઘુ હોય, છઠ્ઠો અક્ષર સત્ર ગુરુ હાય અને દ્વિતીય તથા ચતુર્થાં ચરણમાં સાતમા અક્ષર લઘુ હોય, તેને પંડિતા ‘શ્લોક ’ કહે છે. ' શ્રતધમાં પણ શ્લોકનું લક્ષણ લગભગ આવું જ અતાવ્યું છે. જેમ કે श्लोके पष्ठं गुरु ज्ञेयं, सर्वत्र लघु पञ्चमम् । द्विचतुष्पादयोर्हस्वं, सप्तम दीर्घमन्यययोः ॥ । • શ્લોકમાં સર્વાંત્ર છઠ્ઠો અક્ષર ગુરુ અને પાંચમે અક્ષર લઘુ જાણવા, ખીજા અને ચેાથા પાત્રને સાતમેા અક્ષર લઘુ જાણવા અને પહેલા તથા ત્રીજા પાનેા સાતમા અક્ષર ગુરુ જાણવા.’
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy