SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. લિન નથી. જે થિ વિના કમ લોગસ્સ મહા સૂત્ર ઉત્તર-ભક્તિગ વિના કર્મવેગનાં મંડાણ જ થતાં નથી. જે ઈશ્વરમાં–દેવમાં પરમ શ્રદ્ધાવિત છે, તે જ ફલની આસક્તિ છેડીને વિહિત કર્મો કરી શકે છે, એટલે ભક્તિગની પસંદગી કરવી એગ્ય છે. ઘણા મહાપુરુષોએ પિતાના અનુભવથી એમ કહ્યું છે કે-“મેક્ષના સર્વ સાધનમાં ભક્તિ શ્રેષ્ઠ છે તેથી જ આજે તેને પ્રચાર વિશેષ છે. પ્રશ્નોત્તરી અહીં પૂરી થાય છે, પણ તેના પરથી એટલું તત્વ તારવવાનું છે કે યેગનું બીજ જિનભક્તિ છે અને જિનભક્તિનું ઘતન લેગસ્મસૂત્ર વડે થાય છે, એટલે તેને મહિમા અપાર છે.
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy