SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ અત્રવિદ્યાને પ્રભાવ ૨૮૯ હુકમ કર્યો, “કેસ સુધરી જાય એવે છે, તરત જ ઓપરેશન થિયેટરમાં ઝવેરીને દાખલ કરો.” ઝવેરીને આત્મવિશ્વાસ હતે. પિતાના જીવન માટે એ નિઃશંક હતા. છતાં ઓપરેશનની વાત આવતાં પત્ની ને બાળક બેબાકળા બની ગયાં. ઝવેરીએ કહ્યું: “ગઈ કાલ સાંજથી મારા જીવનમાં એક ચમત્કાર સજા છે. મૃત્યુ ને હવે મને ભય નથી. નમસ્કારમહામંત્રનું સ્મરણ થતાં જ હું અભય બની ગયો છું. તમે મારી કઈ જાતની ચિંતા ન કરે. હું હસતે મેઢે ઓપરેશન થિયેટરમાં જઈ રહ્યો છું, ત્યારે તમે બધાં નમસ્કારને જાપ કરવા બેસી જાઓ. ઓપરેશનની તૈયારી થઈ ગઈ છે. નાઈટની મદદમાં નિષ્ણાત ડોકટરે હાજર થઈ ગયા, ઝવેરીએ મહામંત્રને જાય શરૂ કર્યો. એક ઈંજેકશન અપાયું છે અને “અરિહંત....અરિહંત બેલતા ઝવેરી બેહેશ થઈ ગયા. અગિયારને ટકેરે આરંભાયેલું એ ઓપરેશન ચાર વાગ્યે પૂર્ણ થયું. ચાર કલાક ચાલેલા ઓપરેશન દરમ્યાન સાડા પાંચ હાડકાં અને છ ઔસ રસી ઝવેરીના દેહમાંથી કાઢી નાંખવામાં આવી. આટલો બધે ખરાબ ભાગ કાઢી નાખ્યા પછી કેઈ ડોકટરને વિશ્વાસ ન રહ્યો કે કેસ હવે બચશે. સાડાચાર વાગ્યે ઘેનની અસર ઉતરી જતાં ઝવેરીએ આંખ ખલી પિતાની રૂમમાંથી એમણે પિતાની પત્ની સાથે ફેન ઉપર વાતચીત કરી. સહુના આશ્ચર્યને પાર ન રહ્યો. ડાકટરને
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy