SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ત્યાગ કરેલા હાય છે, તેથી બીજો કાઈ ઉપાય ભક્તજના કરી શકે તેમ હતુ' નહિ. આવી અસહ્ય પીડાના સમયે સાધ્વીજીએ એકાએક જોરજોરથી ‘ સાડઠુમ્....સેઽહમ્'નું ઉચ્ચારણ કરવા માંડયું. ત્યાં રહેલ વૈદ્ય વગેરેએ કહ્યું, તેમને ખેલતા રશકે. પણ દીનુ તેા પેાતાની અ` જાગ્રત ચેતનામાં ‘સેહમ સાઽહમ્'નું રટણ ચાલુ જ હતું. તે પણ ધીમે, ધીમે નહિ. જોરજોરથી. ન માલૂમ આવું રટણ કેટલીવાર ચાલ્યુ હશે અને તે જ રટણ કરતાં, કરતાં એક અદ્ભુત ચમત્કાર સજા ચેા. એવી અસહ્ય વેદનાની પીડામાં તરફડતા સાધ્વીજી જપમાં એવાં લીન બની ગયા કે થેાડીવારમાં જ તેમને સુખરૂપ નિદ્રા આવી ગઈ અને બધા ભક્તજનાને પણ શાંતિ થઈ. એ નિદ્રામાં અમુક સમય પસાર થતાં, અને જાગ્રત થતા નદી નુ બધુ દર્દ અલેાપ થઈ ગયું. જાણે દર્દ, વેદના હતી જ નહિ. આ છે મંત્રનેા ચમત્કાર. દવા જે ન કરી શકે તે કામ આ મ`ત્રશક્તિએ ક્યુ. એને જડીબુટ્ટી કહેા અગર જે કડા તે આ મંત્રશક્તિને પ્રભાવ છે. આપણા બધા જ દુ:ખા, દર્દો, સંકટો, વિપત્તિએ વગેરેને દૂર કરવાનું સામર્થ્ય આ મંત્રશક્તિમાં છે. જરૂરત છે માત્ર વિશ્વાસપૂર્વક અનુષ્ઠાન કરવાની. ઘણા મનુષ્યા દદ માટે, દુ:ખેા માટે, રાત દિવસ હાય હાય કરે છે અને ચિંતાતુર રહે છે અને તેઓના જીવનમાં રસ રહેતેા નથી. રસહીન જીવન, પામર મરવાને વાંકે જીવતા ઘણા મનુષ્યેા હોય છે. તેએએ આ અમૃત સંજીવની મંત્રરૂપ ઔષધિનું પાન કરી અમર આન ંદમય જીવન જીવવા માટે ખાસ ભલામણુ કરવામાં આવે છે, કે એક જીવન,
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy