SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ઉદય અને અસ્ત થવાનું જ છે, થાડા દિવસ વધારે રહ્યા તે પણ જવાનું નિશ્ચિત જ છે” ખાબાજી કર્યાં જશે. ? કહેતા કે, · અકાલ પુરુષની પાસે.’ ગામના તલાટીને (જે તેમનેા ભક્ત હતા) કહે કે, “ કાલે પ્રાતઃકાલે પુરુષના હુકમ છે-તમે જલદી આવજો. ” તલાટીએ જાણ્યુ કે, અમસ્થા ખેલતા હશે. અને સાચું માન્યું નહિ, અને સવારે ગયા પણ નહિ,−પરંતુ ખાખાજી તે પરલેાક ચાલ્યા ગયા. તલાટીને શું ખખર કે, ચેાગીઓના મરણુ કેટલી સરળતાથી થાય છે ? પાછળથી તેને ઘણા પશ્ચાત્તાપ થયા, પણ તે શા કામને ? અ'તમાં, મહાત્માજીના જીવનને સલ બનાવનાર અમૂલ્ય ઉપદેશ વાચકોની સેવામાં સમર્પણ કરીને આ નિબંધને સમાપ્ત કરશુ. 6 જ્યારે કાઈ પૂછતુ કે, શીખડાવ્યેા ? ” તા કહેતા શીખડાવ્યા.’ ખાબાજી, આ ચેગ તમને કોણે કે, “ બેટા ! કોઈ મહાત્માએ ખાખાજી ‘પહેલા પહેલા શુ ખતાવ્યું હતું ?' તે કહેતા કે, “ બેટા ! સાધુએ કહ્યું હતું કે, “ સેક્હમ્ સોઽહમ્ ”ને જપ કરતા રહે, અને અમે એ પ્રમાણે કર્યુ....' "" મામાજી, પછી આગળ શું થયું? તે કહેતા કે, શરૂ કરી દીઓ, સાઽહમના જપ કરવા મડી જાએ-એ માગ માં ચાલવા લાગેા, તે આગળ રસ્તા પેાતાની મેળે મળી જશે, જાણવામાં
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy