SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના વિધિ-વિજ્ઞાન ૧૭૫ હા....હા....ભાઈ! ખુદ ભગવાને જ મને કહ્યું છે. " ખસ,....ત્યારે તે આનંદ....આન ઃ ' એમ કહીને તે તે આન'દિવાર બનીને નાચવા-કૂદવા લાગ્યા. તપસ્વીને આનંદિત જોઈ ને નારદજીને પરમ આશ્ચર્ય થયું, ભાઈ! તને આટલેા બધા આનંદ કેમ થાય છે?” " ' ખસ, પ્રભુ ! હવે તે! આનદ....આનંદ....મારા માટે એક અવિષે નકકી થઈ ગઈ. એટલે મને વિશ્વાસ બેસી ગયા કે અમુક સમયે મને મુક્તિ તે અવશ્ય મળશે જ ને !' ‘ ભાઈ, જરા વિચાર તા કર. આ આંબલીના વૃક્ષ પર પાન કેટલાં છે? એ ગણ્યાં ગણાય તેમ નથી. જન્મ અને મરણ એટલે દુઃખની પરપરા, એ બધાને અંતે તને મુક્તિ મળવાની છે, આના ખ્યાલ તા જરા કર.’ નારદજી! આપ કહેા છે. એ દુઃખ તેા આવવાનાં જ છે. પણ એ બધાં દુ:ખને અંતે પણ મુક્તિ મળશે, એ આશાના સહારે એ બધા જન્મેાના દુઃખા હું સહન કરીશ પણ મારું તપ અને ધ્યાન તેા નહિ જ છેડુ ·9 " C આવા જ ચેાગીઓને ઈષ્ટની સિદ્ધિ થાય છે- દેહ પાતચામિ કાર્ય સાધ્યામિ.' પ્રાણાંતે પણ હું મારા કાર્યની સિદ્ધિ કરનાર જ છું. આવા ધૈય અને અચલ શ્રદ્ધાવ ́ત જ સિદ્ધિને વરે છે. પ્રત્યેક સાધકમાં તે યુગે હાવા જરૂરી છે. અસ્તુ!
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy