SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ નમસ્કાર મહામંત્ર વિજ્ઞાન પંચ પરમેષ્ઠિ મહામંત્ર મે અરિહંતાણં નમે સિદ્ધાણે, નમે આયરિયાણું, નમો ઉવજાયાણં નમે લોએ સવ્વસાહૂણું, સબ સે બઢકર હૈ નવકાર, કરતા હૈ ભવ-સાગર પાર, ચૌદહ પૂરબકા યહ સાર, વારંવાર જપે નવકાર. સર્વ મંગલનું મૂળ, શ્રી જિન શાસનનું રહસ્ય, અગિયાર અંગ બાર ઉપાંગ, તથા ચૌદ પૂરવનો સાર, જે સદા શાશ્વત છે. એ શ્રી પંચ પરમેષ્ઠિને નમસ્કાર રૂપ મહામંત્ર તેને - અર્થ– ૧. નમો અરિહંતાણું–નમ:+અરિહંતાણું, નમઃ—નમવું, પગે લાગવું, પંચાંગ નમાવી વંદન કરવું, ત્રણ અંગ નમાવીને નમસ્કાર કરવા બે હાથ જોડી જમણું કાનથી ડાબા કાન સુધી પ્રદક્ષિણા કરીને પગે લાગવું અને એ જ કારણથી આ મહામંત્રની આદિમાં નમે શબ્દની રચના થઈ છે. - .. અરિહંતાણું –અ—િદુશમનહંતાણું =હણનાર, મારનાર, “આખા શબ્દને અથ”—રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, મેહ, મદ, આદિ શત્રુઓને હણનાર અઢાર દોષ રહિત, બાર ગુણે કરી સહિત “ત્રીસ અતિશયવંત સમવસરણને વિશે
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy