SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે અને તેનું સ્મરણ ભજન થાય છે, તે જ ગૃહ સંપત્તિવાળું છે અને કઈ લાખે પતિ હેય છતાંય તે પ્રભુની આજ્ઞાનું પાલન ન કરતા હોય તેની ઉપાસના, સ્મરણ, ભજન ન કરતો હોય, તો તે સંપત્તિવાળે નથી, પણ તેને તે આચરણથી તે વિપદને જ આમંત્રણ આપી રહ્યો છે જેણે પ્રભુની આજ્ઞાનું પાલન નથી કર્યું તે સાચા સંપત્તિશાળી નથી. તે તે વિષાઘ્રસ્ત છે. સાચી સંપત્તિ તે ત્યાં જ છે કે, જ્યાં પ્રભુની આજ્ઞાનું પાલન થાય છે. તેની ઉપાસના કરે છે, તે જ ખરો સંપત્તિશાળી છે. માટે હે ભવ્ય ! અનિત્ય એવા ધનની પાછળ પાગલની જેમ ન દેડતા, સાચું ધન પ્રભુની ઉપાસના, તેમની આજ્ઞાનું પાલન, તેમના નામનું સતત ચિંતન, મનન કરવાનો જ પ્રયત્ન સે. તે જ તમોને સુખ પ્રાપ્ત થશે. સાચું સુખ-શાશ્વત સુખ પ્રાપ્ત કરવાને આ એક જ અમેઘ ઉપાય છે. - મંત્રસિદ્ધિનું સરળ સાધન અનેક મંત્રસાધકે પિતાની ઈચ્છા, રુચિ અને શ્રદ્ધા અનુસાર ભિન્નભિન્ન અનેક મંત્રની સાધના કરતા જોવામાં આવે છે. પણ કેટલાક મહિના અને વર્ષો સુધી હજારો-લાખની સંખ્યામાં મંત્રનો જપ કરવા છતાં પણ તેમની ઈચ્છાનુસાર નિશ્ચિત સમયમાં મંત્રની પૂર્ણ રીતે સિદ્ધિ થતી નથી. એનું -કારણ એ છે કે, તેઓ અસ્થિર અને ચંચળ મન વડે મંત્રનો જપ કરે છે. હાથમાં માળા ફરતી હોય છે, અને મન બીજા વિષયેના ચિંતનમાં લાગેલું હોય છે. એવી સ્થિતિમાં ભલે
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy