SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ આબર પરવું -- ૧પ૩૦ની સાલમાં બાબર ઓગણપચાસ વરસની ઉંમરે મરણું પામે. એના મૃત્યુ વિષે એક વાત બહુ પ્રચલિત છે. એમ કહેવાય છે કે, તેને પુત્ર હુમાયુ બીમાર પડ્યો ત્યારે પુત્ર તરફના સ્નેહથી પ્રેરાઈને જે તે સાર થાય તે પિતાનું જીવન અર્પવાને તે તૈયાર થયે. કહે છે કે, એ પછી હુમાયુ સાજો થયે અને થોડા દિવસમાં બાબર મરણ પામ્યો. બાબરના દેહને કાબુલ લઈ જવામાં આવ્યું અને ત્યાં આગળ તેના પ્રિય બગીચામાં તેને દફનાવવામાં આવ્યા. જેની એ સતત ઝંખના ર્યા કરતા હતા તે ફલેની પાસે આખરે તે પાછો ચાલ્યા ગયે.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy