________________
થયેલાં અપશુકને–તે છતાં યુદ્ધમાં કરેલ પ્રયાણ-રથાવત્તગિરિ પાસે કરેલ પડાવ-ત્રિપુષ્ટ ને અચળ કુમારે કરેલ વિદ્યાસાધન–તેમનું પણ યુદ્ધ માટે પ્રયાણ–રથાવત્ત ગિરિ પાસે આવવું-ત્રિપુષ્ટની અગ્રસેનાએ હયગ્રીવની સેનાને કરેલ પરાજય-તેના પક્ષના વિદ્યાધરોએ બતાવેલ માયા-ત્રિપૃષ્ટની સેનાનું નિરાશ થવુંજવલનજટીએ ત્રિપૃષ્ઠને કરેલી પ્રેરણા-ત્રિપૃષ્ટને અચળનું યુદ્ધભૂમિ તરફ પ્રયાણ-દેવી શસ્ત્રાદિકની પ્રાપ્તિ -અશ્વગ્રીવે પોતાના સૈનિકે કરેલ તિરસ્કાર–અશ્વગ્રીવનું યુદ્ધભૂમિમાં આવવું-ત્રિપૃષ્ઠનું ને અશ્વગ્રીવનું સામસામા થવું-પરસ્પર થયેલ વિવાદ–બંનેએ પરસ્પર યુદ્ધ કરવાને કરેલ નિર્ણય– બંનેએ કરેલ યુદ્ધઅનેક શસ્ત્ર પ્રતિશસ્ત્રનું નાખવું–અશ્વગ્રીવના શસ્ત્રોનું નિષ્ફળ જવું -તેણે કરેલું ચક્રનું મરણ-ત્રિપૃષ્ટ ઉપર ચક્રનું ફેંકવું તેના પ્રહારથી ત્રિપૃષ્ટને આવેલ મૂછ-મૂછનું વળવું-ત્રિપૃષ્ટ કરેલ ચક્રનું ગ્રહણઅશ્વગ્રીવ ઉપર ચક્રનું ફેંકવું -તેણે કરેલ અશ્વગ્રીવના મસ્તકને છેદ–તેનું સાતમી નરકમાં ઉપજવુંત્રિપ્રષ્ટિને જય-પ્રથમ વાસુદેવ પ્રગટ થયાની અંતરીક્ષ વાણી-ત્રિપૃષ્ટ કરેલે દિગ્વિજય- કોટી શીલાન ઉપાડવું–પિતનપુરમાં પ્રવેશ–અર્ધચક્રીપણાને અભિષેક
શ્રેયાંસનાથજીને સ્વસ્થ વિહાર-કેવળજ્ઞાનપ્રાપ્તિ-ગણધર સ્થાપના ક્ષક્ષણી–પ્રભુનું પતનપુર પધારવું–દેવે રચેલું સમવસરણનાર પર્વદા-ત્રિપૃષ્ટને ગયેલ વધામણી–તેનું પ્રભુ પાસે આવવું-ઇંદ્રાદિકે કરેલી પ્રભુની સ્તુતિ-પ્રભુએ આપેલી દેશના–તેમાં નિર્જરા ભાવનાનું સ્વરૂપ-પ્રભુને પરિવારસમેતશિખર પધારવું–ભગવંતનું નિર્વાણ-આયુષ્યનું પ્રમાણ
ત્રિપૃષ્ણ વાસુદેવને થયેલ પુત્ર–ગયાઓને બંધ રાખવાને સચ્યાપાળને કરેલ હુકમ-તેણે કરેલ અનાદર-ત્રિપૃષ્ટને ચડેલ કોપ-તેના કાનમાં રેડાવેલું તરવું–તેથી સાપાળનું થયેલ મરણ–ત્રિપૂટે બાંધેલ અસાતા વેદની કમ–ત્રિપૃષ્ટિનું મરણુ–સાતમી નરકમાં ઉપજવું –અચળ બળદેવને થયેલ અતિ ખેદ–તેણે બતાવેલ મેહવિલાસ-પ્રાંતે લીધેલ દીક્ષા–નિરતિચાર પ્રતિપાલન-બળદેવનું નિર્વાણ
| પૃષ્ઠ ૭ર થી ૧૦૦ વીના સામાં-શ્રી વાસુપૂજ્ય, દ્વિપુષ્ટ, વિજય ને તારકનું ચરિત્ર-શ્રી વાસુપૂજ્યને પૂર્વ ભવ–પવોત્તર રાજાએ લીધેલ દીક્ષા- વીશ સ્થાનકનું આરાધન-તીર્થકરનામકર્મને બંધ–દશમા દેવલોકમાં ઉપજવું—ચંપાનગરી, વસુપૂજય રાજા ને જયારાણીનું વર્ણન-પ્રાણુ દેવલાકથી ચ્યવવું-જ્યાદેવીની કક્ષીમાં ઉપજવું-પ્રભુને જન્મ-ઈન્દોએ કરેલ જન્માભિષેક-સૌધર્મેન્દ્ર કરેલી સ્તુતિ-વાસુપૂજ્ય નામ સ્થાપનબાળકીડા-યૌવનાવસ્થા-માતપિતાએ વિવાહ માટે કરેલી પ્રાર્થના-ભગવતે આપેલ ઉત્તર–માતપિતાનું ફરીને કહેવું–તેને પણ પ્રભુએ આપેલ ઉત્તર-વિવાહને અસ્વીકાર–લેકાંતિક દેવોનું આગમન-દીક્ષામહોચ્છવ—ઉદ્યાનવર્ણન–પ્રભુએ લીધેલ દીક્ષા–પ્રથમ પારણું – ' વિજય બળદેવને પૂર્વભવ–તેણે લીધેલ દીક્ષા–અનુત્તર વિમાનમાં ઉપજવું-દ્વિપૂષ્ટ વાસુદેવને પૂર્વભવ-વિંધ્યશક્તિ રાજાએ પર્વત રાજા પાસે મોકલેલ દૂત-ગુણમંજરી વેશ્યાના રૂપનું વર્ણન-તેની માગણીપર્વત રાજાએ દૂતનું કરેલું અપમાન-વિંધ્યશકિતનું યુદ્ધ માટે પ્રયાણ-પરસ્પર યુદ્ધ-પર્વત રાજાને પરાજય–તેણે કરેલ પલાયન–ગુણમંજરી વેશ્યા વગેરેનું વિંધ્યશક્તિએ કરેલ ગ્રહણુ-પર્વત રાજાને થયેલ દખગર્ભિત વૈરાગ્ય-તેણે લીધેલી દીક્ષા-વિધ્યશક્તિને મારનાર થવાનું કરેલું નિવાણું—દશમા દેવલેકમાં ઉપજવું-વિંધ્યશક્તિના જીવનું કેટલાક ભવ પછી દેવતા થવું-ત્યાંથી ચવવું–વિજયપુરમાં ઉપજવું-તારક પ્રતિવાસુદેવ થવું
દ્વારકા નગરીમાં બ્રહ્મ રાજા ને સુભદ્રાને ઉમારાણી-અનુત્તર વિમાનથી બળદેવના જીવનું ચ્યવન-સુભદ્રાને આવેલાં ચાર સ્વપ્ન–તેની કક્ષામાં ઉપજવું–પુત્રજન્મ-વિજયકુમાર નામસ્થાપન-દશામાં દેવલોકથી વાસુદેવના જીવનું ચ્યવન-ઉમાદેવીએ દીઠેલાં સાત સ્વ-પુત્રને જન્મ-દ્વિપૃષ્ટ નામસ્થાપન–અચળ ને દિપ્રષ્ટને અપ્રતિમ સ્નેહ-બાતમીદારે તારકને કહેલી હકીકત–તેણે સેનાપતિને કરેલ હુકમ-મંત્રીએ દત