SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ એરણ - “સેની વિષે નિબંધ” અને “મિયાગર ચરિત્ર” એ તે વખતે પ્રચલિત વહેમ, ખોટી માન્યતાઓ અને ભ્રમે જનતામાંથી દૂર કરવાને લખાયા હતા. સેની કસબચોર છે; અને કિમિયાગર તેની સ્પષ્ટ જળમાં અનેક ભેળા પણ લોભી મનુષ્યને ફસાવે છે, એના પુરાવા આજે પણ મળી આવશે. પણ તેમનાથી સાવધ રહેવાને, આપણે બને તેટલા તેમના કિસ્સાથી વાકેફ રહેવાની. જરૂર છે, અને તે માટે ઉપયોગી માહિતી ઉપર જણાવેલા બે નિબંધમાંથી મળી આવશે. અખા સેનીની કડીની વાત જાણીતી છે. તેની વિષે ભાગ્યેજ કોઈને વિશ્વાસ બેસે. તે શબ્દો વાપરે તે પણ સંજ્ઞાત્મક. એવા શબ્દની એક યાદી, જેને “સોનીની પારસી” કહે છે, તે પ્રસ્તુત નિબંધમાં લેખકે આપી છે. તેમાંથી નમુના તરીકે ડાક શબ્દો આપીશું – સમશા.. અર્થ. સમશા.. અથ. કણો ૧. બેડ સમાણી. . ૨. સમાર એકલવાઈ ૩ આંગલ વું ન ગુલ આંગલ અથવા પરી ૧૦ કિસબાર તો સોની લોક પહેલાંથી કહેવાય છે. તેથી કહે છે કે, તેમના ઘરની બાંધણુ સામાસામી બારણાની નહિ, પણ, એક બીજાની પછીતે તેઓ દ્વર રાખતા; અને તેના પુરાવામાં પીપરડીની પળને દાખલ લેખક - ધે છે . જે જે અમદાવાદમાં રાપરમાં દરવાજા પાસે ઊગમણી તરફ પહેલી પિલનું નામ પિયડીની પોલ કહેવાય છે. તે અસલની વાતથી એ પિલ સનીની છે, એટલે એ ઠેકાણે તેની લોકોએ મેહેલો બાંધેલો છે, જે પોતાને કિસબ.........જય નહીં. વાસ્તે નસ સેનીજ વસેલા, તેમાં પણ પાંચ ખાંચા કરેલા છે. તે કઈ કઈના ઘરનું બારણું સામાસામી રાખેલું નહીં. સઘળાં બાયણની સામે પછીતો માલંમ પડે; કારણ કે કિસબ બીજા માણસના દીઠામાં ના આવે.” સની લોક તો ચાર આઠ વાલ કે ગદીઆણું સેનાની ધાપ મારે પણ કિમિયાગર તે બધુંય ઘરેણું હેઈઓ કરી ગયાના અનેક દાખલા મેજુદ છે. જુઓ, સોની વિષે નિબંધ -૫, ૬૭ :
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy