SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સાસાઈટીનું સઘળું નાણું તે માટે પુરતું થતું નહેતું. પણ શાળા માટે સ્વતંત્ર જોગવાઈ સારી રીતે થતાં, પુસ્તકાલયને જુદું પાડતાં, માંડ માંડ એના હાથ સંકડાશમાંથી છૂટયા હતા; અને તેના સંચાલકોને લાગતું કે સોસાઈટીને હેતુ પૂરી રીતે સિદ્ધ કરવા હોય તે તે માટે હાળું ફંડ એકઠું થવું જોઇએ. તેથી સન ૧૯૬૦ થી ૧૮૪ ના રીપોર્ટમાં (પૃ. ૧૬ ) આન. સેક્રેટરી જણાવે છે: આપણું ઉપયોગી કામ સારી રીતે ચલાવવા સારૂ, ઓછામાં ઓછા ૩, ૧૦૦,૦૦૦ ભેગા કરવા જોઇએ. ( આદિવસમાં આ રકમ બહુ ભારે ન કેહેવાય.) અને અક્ષિસ તથા લવાજમના દર વર્ષે રૂ. ૬,૦૦૦ મળવા જોઇએ.” “ નેટીવ લાઇબ્રેરી ”—પુસ્તકાલય માટે કવિ દલપતરામે નગરશેઠ પ્રેમાભાઇની મુલાકાત લઇને તેના સારૂ નવું મકાન બંધાવવા રૂ. ૭૦૦૦ મેળવ્યાની હકીકત પાછળના એક પ્રકરણમાં અપાઈ ચૂકી છે; પણ તે આગમચ વલેાખી વર્નાક્યુલર ફંડ રૂ. ૪૧૦૦/-નું સાસાઇટીને સન ૧૮૫૨-૫૬ માં મળ્યું હતું એની વિગત આપીશું, એ વન સોસાઇટીને! રીપા ઉપલબ્ધ નથી પણ કિવ દલપતરામે એમના સોર્સટીના ઇતિહાસમાં એ સબંધી નીચે મુજબ માહિતી આપેલી છે:ક et સને ૧૮૫૨ ની સાલમાં મુંબઈમાં એક વિલેબી સાહેબ હતા, તેના નામનો યાદગીરી રાખવા સારૂ એક ઉઘરાણું થયું. તેમાં રૂ.૮૨૦૦ ભરાયા. તેની ચાર ટકાના વ્યાજની લોન લઇને સરકારમાં મુકી. તેમાં "" * એ દિવસે શેરમેનિયાના હતા. * એજ વિષયને એમણે વળી પદ્યમાં ગૂથ્ય! હતા. એ પક્તિએ આ પ્રમાણે છે: મનહર છંદ. r ‘ મુંબાઇમાં સારે એક વિલેાખી સાહેબ હતે., ફંડ થયું તેની યાગીરી અભિલાખવા; ઉઘરાવતાં ઉપન્યા રૂપીઆ હાર આ તથા ખસે સાંખ્યા સરકારમાં તે રાખવા; પ્રતિ વર્ષે એના વ્યાજના રૂપી ઉપજે તે, નીમે કર્યાં દક્ષિણ સેાસાઇટીમાં નાંખવા; ફારબસ તણી તખીરથી એવું કર્યું જે, અ દેવા ગુર્જર સેાસાઈટીને ચાખવા. ,, (દલપત કાવ્ય, ભા. ૧ પૃ. ૩૯)
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy