SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ પત્રાવલંબનથી કાશી સમસ્તના પડિતાને મ્હાત કર્યાં અને દિગ્વિજય પ્રાપ્ત કર્યાં આવી આવી વાતા જોવામાં આવે છે. આ જનસમાજની અજ્ઞાનતાને નિબ ળતાનુ જ પરિણામ હોવાના સંભવ છે. જાણે જ્ઞાન વગર, સદાચરણ વગર, ભક્તિભાવ વગર, ઉપાસના વગર, માનસિકતે આત્મિક કાઇ પણ પ્રકારની ઉન્નતિ સાધ્યા વગર અલાદીનના લેમ્પ માફક માત્ર આવા પુરૂષોના ચમત્કાર માત્રથી પ્રભુની પ્રાપ્તી થતી હોયને ? માત્ર પ્રજાની જનસમાજની એશ આરામી કે આલસ્ય તેમજ પ્રમાદી અવસ્થાને લીધે વગર મહેનતે રે અનેક અધમ આચરણેા છતાં. હેનાં પાપલ ને સટે સુદ્ધાં સુફળ અને સ્વર્ગ પ્રાપ્ત કરવાની આશા રાખે છે. A આ સામાજિક અવસ્થા આલસ્ય, પ્રમાદ, તેમજ હીનતાનું. પરિણામછે. અધેાગત અવસ્થાનું સૂચક ચિન્હ છે. તેમજ વિનાશ્રમ, વિના ધં, વિના સદાચરણ, વિના ઉપાસના, વિના જ્ઞાન, આવા ચમત્કાર માત્ર શુ` સુલ પ્રાપ્ત કરાવી શકે? આ સબન્ધમાં આટલું કથત બસ ગણાશે. પ્રશ્ન-—તે તે કાલના ભિન્ન ભિન્ન કવિઓએ કેટલાંક પદો ગાયાં છે જેવાં કે : — સુરદાસજીએ ગાયુ' છે કે, એમને વિષે કેટલાં પદે માટા માટા કવિએ ગાયાં છે. જેવાં કે -- ૧. સુરદાસજીએ ગાચુ' છે કે, દૃઢ ઇન ચરનન કેરા ભરાસા, દૃઢ ઇન ચરનન કરો. ટેક શ્રી વલ્લભ નખચંદ છટાબિન, સબ જગમે, જી એર નહીં યા કલિમે, જાસાં હાત નિબેરે।. ૨ આંધરા, બિના મુલકા ગેરે।. ૩. અધેરા. ૧ સાધન સૂરદાસ કહે દ્વિવિધ ૨.રસિંક પ્રીતમજીએ ગાયુ` છે કે, વલ્લભહી કા ભરેાસા, મેાયે શ્રી. વલ્લભહી કા ભરેાસા. ટેક. અન્ય દેવકા જાને ન માનેા, ઇનăા આસરા ખરાસા. ૧. કહ્યુક
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy