SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ શુ કામ અને ? ને એક ગુસાંઇ શુ` કામ બને ? સાક્ષાત્ત પરમેશ્વર ગમાં હોય તેા મુસલમાનના ત્રાસથી કાશીથી ન્હાસવું ન પડતે માટે આવી રીતે ચમત્કારની બાબત કેવળ અસત્ય અતિશયેાક્તિવાળી છે. ચમત્કારની કાઇ પણ વાત વિશ્વસનીય નથી. જ્યાં અજ્ઞાન, અંધશ્રદ્ધા, વધુ પ્રમાણમાં ફેલાયલાં હોય ત્યાં જે વાતે ઇશ્ર્વરના બનાવની હોય તે ભયાનક રસથી સમજાવી ચમત્કાર રૂપે મનાવાય. કાલમ્બસ અમેરિકામાં ગયા. ત્યારે ત્યાંના લેાક સાથે જરા ખટપટ થઇ પછી તે દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું હતું ત્યારે હેંણે કહ્યુ હું ઇશ્વરના કાપ ઉતારી રાત્રે અંધકાર કરીશ. '' તેમ થયું. આથી અજ્ઞાન લેાક પગે પડયા ને કાલાવાલા કર્યાં. એટલે જાણે પ્રકાશને એજ દાતા હોય તેમ કહ્યું “ થાડા કલાક રહી. અજવાળું થશે હું પ્રભુની પ્રાના તે માટે કરીશ,’’ કારણકે ગ્રહણ છુટતાં પ્રકાશ થવાનેાજ હતા. લેાકેા તેા અજ્ઞાનતાથી કાલમ્બસને દેવી ગણવા લાગ્યા. તે કાળની દૃષ્ટિએ જાતાં શું શું ન માન્યા હોય ? જાદુગરા, બાજીગરા, નેત્રપલ્લવી, કરપલ્લવી કરનાર આજેયે શાગી તે મળતીઆ રાખી એવા ચમત્કાર બતાવે છે કે જોતાંજ ધડીભર અજાયબીમાં નાંખે છે. આજના જમાનામાં જો કે શ્રી વલ્લભાચાય ને પરમાત્માને અવતાર માનનાર કેળવાયોા વર્ગ એ છે છતાં આજકાલના શ્રી ઉપેન્દ્રને યે ભગવાન માનનાર શિક્ષિત વર્ગ । પછી ઘેાડુંક લખવું પ્રાપ્ત થાય છે. પુરાણમાં અવતાર પચીસમે અવતાર કયાંથી આવ્યા? છવીસમા કયાંથી પુસ્તકમાં શ્રી વલ્લભાચાય ને અગ્નિના અવતાર ગાલેાકવાસી કૃષ્ણના મ્હાંના અવતાર કહે છે. સખીના અવતાર લખે છે, ચેાથામાં કૃષ્ણ અને રાધાને વિછડેલા જીવાના બહુ વિરહ થયા તેથી એના નેત્રામાંથી વિરાહાગ્નિ પ્રગટ થયા, આ અગ્નિના સંયોગ થતાં અગ્નિમય પુતળું થયું; હેને પૃથ્વીપર મેકલી દીધુ' એમ લખે છે. અહીં વિચિત્રતા જોવાની એ છે કે જીવ વિડયા પછી ભગવાને હેમને લેવા સારૂ સારસ્વત કલ્પમાં કૃષ્ણાવતાર ધરી ઉલ્હાર કર્યો, અને હેમાંથી બાકી રહ્યા હેમને માટે શ્રી વલ્લભ ને અવતાર થયા. તે હવે સારસ્વત કલ્પને તેા કરેાડે! વ થયા અને તેા ચેવીસ છે થયા ? એક લખે છે ખીજામાં ત્રીજામાં ચંદ્રાવલી છે
SR No.032694
Book TitlePushtimargno Itihas
Original Sutra AuthorN/A
AuthorLiladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
PublisherVallabhdas Ranchoddas
Publication Year1919
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy