SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમાં આયુર્વેદનાં બીજો [ ૩૭ એમાં કાંઈ શંકા કરવાનું કારણ લાગતું નથી. અપચીને જુદો ઉલ્લેખ પણ મળે છે ( ગ. વૈ. ૬-૮૩ ). રાગવાચક ખલાસના અથવવેદમાં અનેક સ્થળે ઉલ્લેખ મળે છે (૩૬. વૈ. ૪–૯–૮, ૫–૨–૧૧, ૬-૧૪–૧ વગેરે). સાયણે એક સ્થળે સન્નિપાત અ કર્યાં છે, તા ખીજે સ્થળે (ઋ. વૈ. ૧૯-૩૪-૧૦ ) ક્ષય અથ કર્યાં છે. તાવ સાથે કાસ ( ઉધરસ )ના અને ખલાસને અથવવેદે ઉલ્લેખ કર્યાં છે (૫-૨૨–૧૧) એ જોતાં ખલાસના અ શ્વાસ હાવાના મને સંભવ લાગે છે. પાકારુના અત્રણ હાવાનેા સંભવ મેક્ડાનલ અને કીથ માને છે? તે ઠીક લાગે છે. જમ્ભ-અથર્વાવેદ (૨-૪-૨, ૮–૧–૧૬)માં આ રાગનાં ઉલ્લેખ છે. આ રાગમાં એ જડમાં ભેગાં થઈ જવાનું કહ્યું છે તે ઉપરથી તથા કોશિસૂત્રના વિનિયેાગ ઉપરથી બંધાયેલા વેબર, બ્લુમફીલ્ડ અને વ્હીટનીના મતના સરવાળા કરતાં બાળકાની આંચકી વિવક્ષિત હાય એમ લાગે છે. બાકી, જેમ સુશ્રુતમાં બાળા માટે ગ્રહ પીડા માની છે તેમ આ જમ્ભને પણ કૌશિકસૂત્ર ગ્રહ ગણે છે. અવા—( ૪. હૈ. ૯–૮–૯)ના અ† ઝાડા અથવા મરડા લાગે છે. ગ્રાહુ- શતપથ (૩-૫-૩-૨૫)માં તથા અથર્વવેદ (૧૧–૯–૧૨)માં આ નામ મળે છે. અથમાં એના અર્થે ઊસ્તમ્ભ હોય એમ લાગે છે. १. नाशयित्री बलासस्यासि उपचितामपि અથો શતત્ત્વ ચશ્માનાં પાારોરસનાશિની। વા. સં. ૧૨-૯૮ ૨. ‘ વેદિક ઈંડેકસ', ગ્રે, ૧, પૃ. ૫૧૪, ૩, એજન, ગ્રં. ૧, પૃ. ૨૭.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy