SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશક [ * આયુર્વેદના ઋતિહાસને લગતા વિવિધ વિષયાને સ્પર્શતાં લખાણા આપ્યાં હોય એ સ્વાભાવિક છે, જોકે એ સર્વની અહીં નેધિ કરવી અનાવશ્યક છે. ૧ પશુ છેલ્લાં સાઠ વર્ષમાં અત્રત્ય પુરાવિદેએ એક પ્રાચીન વિદ્યા તરીકે તથા આયુર્વેદપ્રેમી દાક્તરાએ વૈદ્યકવિદ્યાના રસથી ઉકેલવાના જે પ્રબળ પ્રયત્ના કર્યાં છે તેની કરવી જોઈ એ. પાશ્ચાત્ય તેમ જ વઘોએ તેમ જ આયુર્વેદના ઇતિહાસને દ્દિગ્દર્શક નાંધ અહી મેરેશ્વર કુત્તે બી. એ., ". ઈ. સ. ૧૮૮૦ માં મુંબઈના ડો. અન્ના એમ. ડી. એમણે સટીક ‘ અષ્ટાંગહૃદય 'નું સંપાદન કરતાં તેની પ્રસ્તાવનામાં આયુવેદના ઋતિહાસની ચર્ચા કરી છે. પછી વૈદ્યક શબ્દસિન્ધુ’ નામથી વૈદ્યક શબ્દોને કાશ ઈ. સ. ૧૮૯૪ માં છપાવતાં તેના સંપાદક કવિરાજ શ્રી ઉમેશચન્દ્રગુપ્તે આયુર્વેના ઇતિહાસનું ૮ અવલેાકન કર્યુ છે. પણ ગ્રન્થાકારે તે આયુર્વેદના ઋતિહાસના પહેલે ગ્રન્થ ગેાંડલના હાકાર સાહેબ સર ભગવતસિ ંહજીના ઈ. સ. ૧૮૯૬ માં બહાર પડેલા ‘એ રૉટ હિસ્ટરી આક્ આન મેડીકલ સાયન્સ ૨૨ જ છે. . જોકે સુક્ષ્મ અને સ્વતંત્ર આ પુસ્તક નથી, પણ તે પ્રથમ ઉપયેગમાં આવ્યું છે. પણ ઊંડા અન્વેષણની સ્પષ્ટ પ્રતીતિ કરાવતું, અન્વેષણના દાવેા કરી શકે એવું હાવાથી પાછળનાઓને ઠીક ઠીક અભ્યાસની અને ઐતિહાસિક આયુર્વેદના ઇતિહાસનું પહેલું ૧. શ્રી. ગિરીશચદ્ર મુખાપાધ્યાયના ‘હિસ્ટરી ઑફ ઇંડિયન મેડીસીન’ના ખીજા ગ્રંથમાં પૃ. ૮૧ થી ૮૭માં · બિબ્લિએગ્રાફી આફ વસ આન ઇંડિયન મેડીસીન' આપેલ છે તે જિજ્ઞાસુએ લેવી, ૨, આ અંગ્રેજી પુસ્તકનું શ્રી, ભાનુસુખરામ નિર્રરામ મહેતાએ કરેલું ગુજરાતી ભાષાન્તર સચાળ સાહિત્યમાળાના ૧૦૦ મા પુષ્પ તરીકે વડાદરાથી પ્રસિદ્ધ થયું છે, પણ દિલગીરી સાથે કહેવું પડે છે કે અતિશય બેદરકારીથી કરવામાં આવેલું હોઈને એ નિરુપયેાગી નીવડ્યું છે.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy