SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ અન્તે આપી છે. ૧ આ મહાન વૈદ્ય વિશે આપણે એટલું જ જાણીએ છીએ. અલબત્ત, વાગ્ભટની પ્રખ્યાતિ એટલી બધી જૂના વખતમાં હતી કે એને વિશે ઘણી દંતકથા ચાલેલી, જેમાં એક દંતકથામાં વાગ્ભટ, માળવાની ધારાનગરીમાં ભેાજ રાજાના વૈદ્ય કહેલ છે, અને વૃદ્ઘ વાગ્ભટ સસરા અને લઘુ વાગ્ભટ જમાઈ એવી કલ્પના કરી છે. આ વાગ્ભટે માત્ર વાની સુગંધથી ભાજરાજાના શરીરમાંથી રાજ્યમાાને રાગ દુર કર્યાંની ચમત્કારિક કથા આપી છે તથા હોદ્દવાળી કથા વાગ્ભટને આરાપી છે. પણ આ દંતકથાઓથી વાગ્ભટના ચરિત્ર ઉપર કરશે! પ્રકાશ પડતા નથી. I વાાટ : . વાગ્ભટ એક કે એ ? —અષ્ટાંગસ ંગ્રહના કર્યાં વાગ્ભટ અને અલ્ટંગહૃદયના કર્તા વાગ્ભટ એ એક જ કે જુદા જુદા ? અર્ધાંગસંગ્રહમાં કર્તાની ઓળખાણુ જે શ્લોકથી આપી છે એ શ્લોક તેા અષ્ટાંગહૃદયમાં નથી આપ્યા, પણ પ્રત્યેક સ્થાનની સમાપ્તિમાં · સિ ંહગુપ્તના પુત્ર વાગ્ભટની આ કૃતિ ' એ રીતે શબ્દો છે. અષ્ટાંગસંગ્રહના કર્તાના પિતાનું નામ પણ સિંહગુપ્ત છે. આ ઉપરથી વૈદ્યોમાં એય ગ્રન્થાના કર્યાં એક જ હાવાથી માન્યતા પ્રચલિત હતી. પછી પાશ્ચાત્ય વિદ્વાન હલે અષ્ટાંગસંગ્રહના કર્તા ઈ. સ. ૬૨૫ માં થઈ ગયા અને એથી અર્વાચીન કાળમાં માધવ અને દૃઢખલ પછી. પણ ચક્રપાણિ દત્ત પહેલાં ઈ. સ. નવમા શતકમાં અષ્ટાંગહૃદયકાર થઈ ગયા છે એમ કહ્યું છે. હલની આ વિષયની લીલાના સવિસ્તર વિચાર કર્યાં પછી १. भिषग्वरो वाग्भट इत्यभून्मे पितामहो नामधरोऽस्मि यस्य । सुतोऽभवत् तस्य च सिंहगुप्तस्तस्याप्यहं सिन्धुषु लब्धजन्मा ॥ અ. સ. ઉ, અ, ૫૦ ૨. જીએ મેરુતુગના ‘પ્રબંધચિંતામણિ’ ગ્રન્થનેા મે કરેલા અને ફા, શું. સસાથી પ્રકાશિત અનુવાદ, પૃ. ૨૫૮ થી ૨૬૦ ૩, હનÖલ સ્ટડીઝ ઇન મેડિસિન ક્ એન્શ્યન્ત ઇંડિયા', પૃ. ૧૬
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy