SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદની સહિતા [ ૯૩ શતકમાં મગધમાં ગ્રીક એલચી તરીકે રહી જનાર મેગેસ્થિનિસને ભારતમાં હાથીઆને પાળવામાં આવતા એ હકીકતની તેા ખબર છે જ; પણ હાથીઓના આંખના રાગ ઉપર દૂધના ઉપયાગની અને ખીજા રાગા તથા ત્રણા ઉપર ગરમ પાણી, ડુક્કરનું માંસ, આસવ અને ધીના ઔષધ તરીકે ઉપયોગની પણ ખબર છે. ૧ એટલે હાથીઓની ચિકિત્સાને કાંઈક પ્રચાર ઈ. સ. પૂર્વે ચેાથા શતકમાંચે હતા. પછી અરીકે કાતરાવેલા શિલાલેખમાં મનુષ્યચિકિત્સા અને પશુચિકિત્સા માટે ઔષધેાની વ્યવસ્થા પાતે કરી હાવાનું કહેલું છે. મતલબ કે ઈ. સ. પૂર્વે ત્રીજા શતકમાં પશુચિકિત્સા આ દેશમાં કાઈક રૂપમાં હતી ખરી ર ઈ. સ. ચેાથા શતકના સિલાનના રાજા બુધદાસે જેમ પેાતાના લશ્કરમાં માણુસા માટે ચિકિત્સકેા રાખ્યા હતા તેમ હાથી અને ઘેાડાઓ માટે પણ રાખ્યા હતા. આ રીતે ઈ. સ. પૂર્વે ચેાથા શ્રુતકથી હાથીનું અને ધણું કરી ઘેાડાનું પણ કાંઈક વૈદ્યક શરૂ થયું હશે. હસ્ત્યાયુવેદની સમગ્ર રચના ચરક-સુશ્રુતને અનુસરે છે એ જોતાં એ સ ંહિતા એ પૂર્ણ થયા પછી દૃઢખલ પહેલાં કે પછી એ ગ્રન્થ રચાયા હાવા જોઈ ઍ. ખીજી તરફથી એથ્નીની ઈ. સ. ૧૦૩૦)એ હાથીઓના વૈદ્યક સબંધી કાઈક ગ્રન્થનું ઉદાહરણ આપ્યું છે, એ જોતાં ખીજો ચેાક્કસ પુરાવા ન મળી આવે ત્યાંસુધી ઈ. સ. ૧૧ મા શતક પહેલાં અને ધણું કરી ઈ. સ. ચેાથા–પાંચમા શતકમાં હત્સ્યાયુવેદ રચાયા છે એમ માનવું ચેાગ્ય છે. ૧, જીએ મેડિસિન, જેલી, પૃ. ૧૪. ૨. ઇન્ક્રિપ્શન્સ આક્ અશાક, પૃ. ૫૧ અને ૬૬. ૩. મેડિસિન, જોલી, પૃ. ૧૪. ૪. એજન.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy