SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ શ્રીયદુવશપ્રકાશ (પ્રથમખંડ) કરાવી જામપરૂ વસાવી ત્યાં મંદિર ચણાવેલ તે પુરૂ થતાં પહેલા જામરણમલજી સ્વર્ગ જતાં પ્રતિષ્ઠા નહિ થવાથી ઉપરની તારીખેજ ત્યાં પણ મૂર્તિ પ્રતિષ્ઠા હતી, આ અને ધર્મસ્થાનામાં ઠાકોરજી પધરાવી અનેક અલકારા પટરાણીઓનાં આભરણા વસ્રો અને બીજા અનેક સામાના સહીત મંદીર શ્રીકૃષ્ણાર્પણ કરી તેના કાયમના નેળખ માટે માટી રકમ વાર્ષીક આપવાનું ઠરાવી યાગ્ય બધારણ બાંધી આપ્યું હતુ.. વિ. સ. ૧૯૪૮ ચૈત્ર શુદ ૮ના રોજ વજીર રાઘવ જેઠાણીને જામસાહેબે નવાનગરમાંથી એકદમ જવાની રજા આપતાં તેઓ તુરત ધ્રોળ જઈ રહ્યા પાછળથી જામસાહેબે મી. વાડી બેરીસ્ટરને છમાસ માટે સ્પેશ્યલ ઓફીસર નીમી રાજ્યના ચાપડાએ વિગેરે તપાસાવ્યા હતા, તેમાં જેની કસુર જણાણી તેના યાગ્ય દડા કર્યાં હતાં. અને વજીર રાઘવ જેઠાણીનાં મકાના તથા રામબાગ વિગેરે સરકારે ખાલસા કરીને રાઘવ ખવાસ ઉપર કામ ચલાવવામાં આવ્યું હતુ. પરંતુ થોડા વખત ગયા પછી એ આર પાછે. ખેચી લીધા હતા. વિ. સં. ૧૯૪૮ના ચૈત્રવા ૪ શુક્રવારે વજીરની જગ્યા રાઘવ ખવાસના કાકાભાઇ ખવાસ કરસન પુજાણીને માટી સભાભરીતે આપવામાં આવી હતી. વિ. સ’. ૧૯૪૮ ના ચપત્રવઃ ૧૧ ગુરૂવારના રાજ મારૂ ચારણ કિવ ભીમજી ભાઇ છનાભાઇ રતનુને પાનાના ચારણ જાણી (કાલાવડ તાલુકાનું) રાજવડ ગામ ખેરાતમાં આપી રાજ્યકવિ સ્થાપ્યા હતા. ×આ રાજવડ ગામ કવિરાજ ભીમજીભાઇના નાનાશ્રી ખાડ ખારેટ અપુત્ર ગુજરી જતાં જામશ્રીના દરખારથી ખાલસા થયું હતું, તેથી કવિરાજ ભીમજીભાઇ અને ગુજરનાર બારેટના ભાયાતા વચ્ચે જામનગર સરન્યાયાધીશ કામાં વારસાર્કસ લગભગ ૭ સાત વર્ષ ચાલી વટ કવિ ભીમજીભાઇને વારસા સટીકેટ કૈસના 2નું મળતાં તેના આધારે કિંવ ભીમજીભાઇએ હજુર કા'માં અરજી રજીકરી (જામીં વીભાજી સાહેબ દરરોજ સવારમાં દરબારગઢમાં પધારતા અને ત્યાં દીવાન સાહેબ બક્ષીમા ત દરેક તુમારાનું વંચાણુ કરાવતા અને જામશ્રી જે હુકમ ક્રમાવે તે ત્યાંજ લખાતા અને તેમાં જામશ્રી ‘વાંચ્યા” એવા હસ્તાક્ષરા કરતાં હતા) સવારે વંચાણુ થતાં કવિની અરજી બક્ષીએ વાંચી તે વખતે કવિનીં પણ ત્યાં હાજરી હાવાથી જામશ્રી વીભાજી સાહેબ હજુર કવિએ નીચેના કાવ્યા એલી અરજ ગુજારી જે— (વય—વિત)—પુરીય, મીવ મંદાર, રાન વાર बुरीय, भीख भंडार, पंच पतियार પુરીય, મીવ . મંદાર, દોષર્દૂ પુરીય, મીલ મંદાર, ત્તે સવાર हिंद वांण हुकीतो गाय है; मुसलमान रणमाल नंद विभेश सुन, भीख भंडार કોજાવે || नशावे ॥ મંગાવે ।। નમાવે । सुंबर मरे ॥ कैसें भरे ॥ १ ॥
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy