SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. જામશ્રી * *> (૩૩) ૨ ( ચ’૬ થી ૧૯૭૧ શ્રી. કૃ. થી ૧૧૬) (નવમી કળા) વિભાજી જામશ્રી વિભાજી ત્રિ. સ’, ૧૬૧૮ ના ની ગાદીએ કેવી રીતે ખીરાજ્યા વિષેતું કાવ્ય, (વિ. સ. ૧૬૧૮ થી ૧૬૨૫ સુધી કાર્તિક શુદી ૧૧ ના રોજ જામનગર छप्पय-दइ रावळ अंग दाह, सुजळ असनान करे सह ॥ सहर मग संचरे, बड़े गढ हुंत बंधुकहा बहार बोले बोल घाव, किणरेपर घात हु तब भींतर यो तवे, याद पखे कीम आवहु विभो, सु तख्त नगरह बसे, जततां ओरे जाववो ॥ श्रीजाम जदीन संभारवे, उण दिन तेडयो आववो ॥ १ ॥ હોદ્દા—નસવંત હવાળી મુદ્દે, ધવીમો દર્જોધા ।। II टीलायत लाखो टळे, विभो तिलक संभाळ ॥ १ ॥ करे जोर सह सक्रमे, लखपत जसो सुलार ॥ जाम टीलायत रह जहां, ओही नगर उदार । २ ॥ हलतां लाखा सथ हले, आधो नगर उचाळ ॥ राजस जा खीलोस रह, बंदे ग्रास द्वादश गामरो, लाखा रे तिणरा लाखाणी तवां, टळे तखत टीलोस 11 ૧૭૫ जग बरदाळ || ३॥ खीलोस 11 11 8 11 ૧૭૪ પેજની કુટનેટનું અનુસંધાન. *રાજ્ય પાછું આપ્યું, અને માનસિંહજી ક્રી હળવદની ગાદીએ આવ્યા, તે વખતે તેના રાજ કુટુંબ વિગેરેને હળવદ પહેાંચાડવા અને રાજમાનિસ’હુજીને કરી રાજ્યાભિષેક કરવા, જામશ્રી રાવળજી હળવદ પધાર્યા હતા. વિ. સં. ૧૫૯૧માં ચિત્તોડ ઉપર બાદશાહ સુલતાન મહમદ ચડી આવ્યે ત્યારે સાંગારાષ્ટ્રાની મર્દ જામરાવળે પેાતાનું સૈન્ય મેાકલ્યુ હતું. વિ. સં. ૧૬૫ માં જામનગર સ્ટેટમાં ભયંકર દુષ્કાળ પડયા હતા. તે વખતે જગપ્રસિદ્ધ, શેઠ જગડુશાહે જામનગર આવી, જામની પ્રજાને ઘણું અનાજ પુરૂ પાડેલું હતુ તે વખતે જામરાવળજીએ તે જગડુશાહને ભારે સત્કાર કર્યાં હતા. જામશ્રી રાવળજીને કાઠીઆવાડના તમામ રાજાએ ખડણી ભરતા હતા. અને તેની તે સમયે ચારે બાજુ હાક વાગતી હતી. . જામશ્રી રાવળજીના વખતમાં ઈગ્લાડમાં આઠમે। હેનરી ” ગાદી ઉપર હતા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy