SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહનો ઇતિહાંસ પ્રકરણ * દ્વારા પ્રસંગપ્રસંગે આપવા લાગ્યા. તે પણ હવે યંગ ઈંડિયા' અને નવજીવન માદન કરવા લાગ્યા, અને ઉત્તેજન આ લડતમાં ગાંધીજીએ આપેલેા હિસ્સા દક્ષિણ આફ્રિકામાં ખેડા એડા શ્રી. શ્રીનિવાસ શાસ્ત્રી સમજી શક્યા હતા, અને તેનું વર્ણન સત્યાગ્રહના વિજય પછી તેમણે જેવું આપ્યું છે તેવું કાઈ એ નથી આપ્યું : ‘ ભગવાન સંસારચક્ર ચલાવી અળગા રહે છે, કાઈ જાણતુંયે નથી કે એ ચક્ર ભગવાન વડે ચાલે છે. પણ તે ન હોય તેા ચક્ર અંધ થાય. તેમ જ તમે અદશ્ય રહીને, અલિપ્ત રહીને, આ લડતને દેરી છે. ' શ્રી. વલ્લભભાઈ અને સરકારની વચ્ચે ચાલેલા પત્રવ્યવહાર જે નવજીવન'ના અર્કમાં આખા પ્રગટ થયા તે જ ‘ નવજીવન 'ના અંકમાં ગાંધીજીએ સત્યાગ્રહની લડતને જાહેર આશીર્વાદ આપ્યા અને સરકારની પણ આંખા ઉધાડી. એ લેખ અક્ષરશઃ અહીં ઉતારું છું : . " “ આ અંકમાં વાચક સરકાર અને શ્રી. વલ્લભભાઈની વચ્ચેને પત્રવ્યવહાર હેરો. આ પત્રવ્યવહાર એક દૃષ્ટિએ દુ:ખદ પ્રકરણ છે. હું જ્યાં સુધી જોઈ શકું છું ત્યાં સુધી તે। શ્રી. વીઁભભાઇએ રજૂ કરેલી હકીકતા કે તેની ઉપર રચેલી દલીલેામાં કચાંયે ઊણપ નથી. સરકારના ઉત્તરમાં ચાલાકી, ઉડાઉજવાખી અને તાડાઈ છે. આમ અમલ માણસને આંધળા બનાવે છે, ને તેના અભિમાનમાં તે મનુષ્યત્વ ખાઈ ભાન ભૂલી જાય છે, એ દુ:ખદ પ્રકરણ છે. માણસની આવી ભૂલેનાં હાર પ્રકરણા અનુભવવામાં આવે, તાપણુ દરેક નવા પ્રકરણ વેળા તેનું દુ:ખ તેા લાગશે જ. કમર્ક પાતે દોષ કરતા છતા મનુષ્ય ઊંડે ઊંડે સારું જ ચાહનારા છે તેથી ખીજનાં ઉદ્ધતાઈ, અવિવેક, ઇત્યાદિથી દુઃખ જ પામશે. હું હકીકત અને દીલેના ગુણદોષોમાં નહિ ઊતરું. વાંચનારની અ:ગળ ગુણદોષો તપાસવા વિચારવા પૂરતું સાહિત્ય ન હોય; હોય તે તે વાંચવા વિચારવા પૂરતી તેને ધીરજ ન હે.. પણ કેવળ ન્યાયને માગે જ જનાર તટસ્થ વાંચનારને પણ વલ્લભભાઈની માગણી વાજખી જણાયા વિના નહિ રહે. વલ્લભભાઈ નથી કહેતા મારી દલીલ સરકારે કબૂલ રાખવી જ ોઈએ.' તે તે કહે છેઃ ‘સરકારને એક પક્ષ, લેાકના બીજો પક્ષ છે. બન્નેની વચ્ચે હકીકત વિષે જ મતભેદ છે, આ મતભેદને નિવેડા કરનાર એક તટસ્થ પહેંચ હોવુ' એઈએ. તે જે ચુકાદો આપે તે લેાકા વતી વ‰ભભાઈ કબૂલ રાખરો.' Ο ૫૬
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy