SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ મારડોલી સત્યાગ્રહને ઇતિહાસ પ્રકરણ શ્રી. વલ્લભભાઈ એ પેાતાની અનેક સચેાટ ઉપમાઓમાંની એક વાપરીને એ ગામને ઉચિત સદેશ આપ્યા “ એ જાતની માખી હોય છે. એક માખી દૂર જંગલમાં જઈ ફૂલેામાંથી રસ લઈ મધ બનાવે છે. ખીજી માખી ગદા ઉપર જ બેસે છે, અને ગંદકી ફેલાવે છે. એક માખી' જગતને મધ આપે છે, ત્યારે ખીજી ચેપ ફેલાવે છે. આ ચેપી માખીએ તમારે ત્યાં કામ કરી રહી છે એમ સાંભળ્યું છે. એ માખીને તમારી પાસે આવવા દેશે। જ નહિ. ગંદકી અને મેલ જ તમારામાં ન રાખો। કે તમારી પાસે એ માખીએ આવે.” લેાકેાએ ખાતરી આપી કે માખીની અસર કશી નથી થવાની. એક વિધવા બહેને સભામાં ઊભા થઈ કહ્યું: 'અમે નહિ ડરીએ, અમે તે તમારા આશ્રમમાં આવી રેટિયા કાંતશું. ' ગામના યુવકસધે અનેક ઉઘરાણાં કરેલાં હતાં. ૪૫૦ રૂપિયા આપવામાં આવ્યા. એ જ ગામે અગાઉ રૂપિયા ૨૦૦ તેા આપ્યા જ હતા. " પેલા રેસિડટ મૅજિસ્ટ્રેટ પણ આળસુ એટા નહાતા. તેમની આગળ લઈ જવાને નાના મેટા ભેગા પેાલીસની પાસે હતા જ હતા. જૂન માસમાં ત્રણુ સ્વયંસેવકે એવા સંજોગોમાં આ મૅજિસ્ટ્રેટની સામે ઊભા કરવામાં આવ્યા કે સા કાઈ ને હસવું આવ્યા વિના ન રહે. કલેક્ટર સાહેબ ખારડાલી આવ્યા હતા, સરકારી મંગલામાં મુકામ કરેલા. ખારડાલી થાણાના એક સ્વયંસેવકને કલેક્ટર સાહેબની હિલચાલની દેખરેખ રાખવાની હતી, એટલે આ અગલાથી થાડે છેટે આવેલા રસ્તાની સામી ખાજીએ તે ખેઠા હતા. કલેકટરને આ ન ગમ્યું. તેને ત્યાંથી ખસેડવાને પેાલીસને હુકમ કર્યાં. પેાલીસની પાસે પેલાએ લેખી હુકમ માગ્યા. પોલીસે કલેક્ટરને ખબર આપી, તેણે પેલાને ખેાલાવી મંગાળ્યા અને ફાજદારને સાંપ્યા. તેને ચેતવણી આપીને છેડી દેવાંમાં આવ્યેા. દરમ્યાન તેની જગ્યા વિદ્યાપીઠના એક વિદ્યાથી દિનકરરાવે લીધી હતી, અને ખીજો સ્વયંસેવક પ્રભુભાઈ સૂચના લેવા ત્યાં ઊભા હતા. આ બન્નેને પકડવામાં આવ્યા. એટલે પહેલા છગનલાલ જેમને ચેતવણી આપીને રજા આપવામાં આવી હતી તેમણે દિનકરરાવની જગ્યા લીધી, એટલે તેને પણુ ૧૯૨ ,
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy