SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સંવચ્છી પ્રતિક્રમણ વિધિ - ૧૧૫ ચંદ્રેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ત્યાર પછી ‘સજ્ઝાય’ (સ્વાધ્યાય) બોલે. સૂચના--નીચેની સૂચના બરાબર ધ્યાનમાં લો. જાણીતા ઝંકારા' આવે છે ત્યારે આરાધકોનાં હૈયામાં આનંદની ભરતી વધી જાય છે અને ગુરુ મહારાજ કે વડીલ શ્રાવક સંસારદાવાની ચોથી ગાથા બોલવા માંડે ત્યાં તો લોકો તે ગાથા સાથે જ બોલવા માંડે છે. અથવા તો ઉતાવળા થઈ ‘ઝંકારા’ ઉપાડી લે છે. પરન્તુ આથી અવિધિ--અવિનયનો દોષ લાગે છે, માટે ધીરતા રાખી પૂરું સાંભળી સહુએ એકી સાથે ‘ઝંકારા' પદથી સ્તુતિ ઉપાડવી અને સાથે જ પૂરી કરવી. કોઈએ આગળ--પાછળ પૂરી ન કરવી. પછી નીચે મુજબ બે ખમાસમણપૂર્વક બે આદેશો માગવા. ખમાસમણપૂર્વક આદેશો ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મર્ત્યએણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય સંદિસાહું? ‘ઇચ્છું’. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિઆએ, મત્થણ વંદામિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજ્ઝાય કરું? ઈચ્છું”. પછી નીચેની સજ્ઝાય બોલવી. નવકાર સૂત્ર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ.
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy