________________
છો. હે સનાતની ! મારા શત્રુઓએ સ્વાધીન કરેલો મારો દેશ પાછો આપો. તમે મને જ્ઞાન, ધર્મ, સર્વ સૌભાગ્ય ઈચ્છિત પ્રભાવ, પ્રતાપ, સર્વ અધિકાર, યુધ્ધમાં વિજય, પરાક્રમ અને શ્રેષ્ઠતમ ઐશ્વર્ય આપો.
આમ ક્ષીરસાગરમાં રહેલા લક્ષ્મીને પ્રસન્ન કરીને દેવરાજ ઈન્દ્રએ સમુદ્રમંથનની ભૂમિકા બાંધી લીધી. (હિંદુ ધર્મ પ્રમાણે)
દેવી સ્તવના અનંત રૂપિણી દેવલક્ષ્મીઃ અપાર ગુણ સાગરી, અણિમા આદિ સિધ્ધિદાત્રી શિરસાઃ પ્રણમ્યામહમ્ આ દધરણી ત્વમાષા શક્તિ શુભાપરા આધા આનન્દદારત્રી ચ શિરસા પ્રણમાભ્યમહમ્ જન્મમાતા જન્મત કચ શિરસા: પ્રણમાભ્યમહમ્ જય પ્રદાજાનકી ચ શિરસાઃ પ્રણમામ્યહમ્ અન્નપૂર્ણ સદાપૂર્ણ શંકર પ્રાણ વલ્લભ જ્ઞાન વૈરાગ્ય સિધ્ધયર્થ, ભિક્ષાર્નેહી ચ પાર્વતી યા દેવિ સર્વ ભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય | નમોનમઃ યા દેવિ સર્વ ભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય નમોનમઃ
મહાલક્ષ્મીજીની આરતી જયલક્ષ્મી માતા, મૈયા જય લક્ષ્મી માતા, તુમકો નિશદિન સેવત હરવિષ્ણુ વિધાતા બ્રહ્માણી, રૂદ્રાણી, કમલા તું હી જગમાતા, સૂર્ય ચંદ્રમા દયાવત (૨) નારદઋષિ ગાતા દુર્ગારૂપ નિરંજન, સુખ સંપત્તિ દાતા,
શ્રી લક્ષ્મીદેવી
, ૨૯૫