________________
હરનારા છો. મૃત્યુને દળનારા છો. અને ભવ્ય જીવોની નરકોનો ક્ષય કરનારા છો. ના અગાધ ભવસાગરથી તારનારા છો, કામદેવના વનનું દહન કરનારા છો. એવા હે, અભયદાતા પ્રભુ આપનો જય થાઓ, જય થાઓ, જય થાઓ....
મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્ર પોસીના પાર્શ્વનાથાય નમઃ |
ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર પોસીના પાર્શ્વનાથાય નમઃ | (૩) ૐ હ્રીં શ્રીં હ્રીં શ્ર પોસીના પાર્શ્વનાથાય નમઃ | - ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. કોઈપણ એક મંત્રની માળા દરરોજ વહેલી સવારે ઊઠીને કરવી. આરાધનાનો સમય અને સ્થાન નિશ્ચિત રાખવા તથા મુખ પૂર્વ દિશા તરફ રાખવું મનને સ્થિર રાખવુ. આરાધના દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. મંત્ર આરાનાથી કપરાકાળમાં મદદ મળે છે. જીવમા મંગલ વર્તાય છે.
| સંપર્કઃ શ્રી પોસીના પાર્શ્વનાથજી જૈન શ્વેતામ્બર દેરાસર
મુ.પો. નાના પોસીનાજી, તા. ઈડર
જિ. સાબરકાંઠા - ૩૮૩૪૨૧. ફોનઃ (૦૨૭૭૮) - ૨૬૬૩૬૭
શ્રી પોસીના પાર્શ્વનાથ
૧૬૦