SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ વિ મફતલાલે સોગંદ આપીને તે રકમ ધનસુખલાલને પરત કરી. પછી ધનસુખલાલની પુત્રીના ધામધૂમથી લગ્ન સંપન્ન થયા. લગ્નમાં મફતલાલ પાટણ ખાસ આવ્યા હતા. ધનસુખલાલની શ્રી મુલેવા પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધામાં ઉમેરો થયો. મંત્ર આરાધના (૧) ૐ હ્રીં શ્રીં મુલેવા પાર્શ્વનાથાય નમઃ । (૨) ૐૐ હ્રીં શ્રૌં હ્રીં શ્ર↑ મુલેવા પાર્શ્વનાથાય નમઃ । (૩) ૐૐ હ્રીં શ્રીં શ્રીં શ્રÆ મુલેવા પાર્શ્વનાથાય નમઃ । ઉપરોક્ત ત્રણેય મંત્રો મહા પ્રભાવક છે. કોઈપણ એક મંત્રની માળા દરરોજ વહેલી સવારે ઊઠીને કરવી. આરાધનાનો સમય અને સ્થાન નિશ્ચિત રાખવા તથા મુખ પૂર્વ દિશા તરફ રાખવું મનને સ્થિર રાખવુ. આરાધના દરમ્યાન અખંડ ધૂપ-દીપ રાખવા. મંત્ર આરાધનાથી કપરાકાળમાં મદદ મળે છે. જીવનમા મંગલ વર્તાય છે. શ્રી મુલેવા પાર્શ્વનાથ સંપર્કઃ શ્રી મુલેવા પાર્શ્વનાથ જૈન દેરાસર રીલીફ રોડ, પાંજરા પોળ પાસે, અમદાવાદ - ૩૮૦૦૦૧. (ગુજરાત) ફોન : (૦૭૯) - ૨૨૧૨૩૭૦૪ ૧૫૩
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy