SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર આરાધના ૐ હ શ્ર દાદા પાર્શ્વનાથાય નમ: આ મંત્રનો જાપ ૧૦૮ વાર કરવો. એકજ સમયે અને એકજ સ્થાને બેસીને મંત્ર આરાધન કરવું. આ મંત્રના જાપથી સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં દાદા પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના દરરોજ ૧૦૮ વાર જાપ કરવા. જો બને તો શુભ દિવસોમાં ૧૨,૫૦૦ જાપ આઠ દિવસમાં ગણવા. ખૂબ જ લાભદાયી મંત્ર છે. આરોગ્ય, સુખ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ મંત્ર છે. ૐ હ્રીં શ્રીં હ્રીં શ્રીં દાદા પાર્શ્વનાથાય નમઃ | આ મંત્રના જાપ દરરોજ ૧૦૮ વાર કરવા. એકજ સમયે એકજ આસને બેસીને મંત્ર આરાધન કરવું. આ મંત્રના ૧૨,૫૦૦ જાપ થાય તો ઉત્તમ ગણાશે. આ મંત્ર પણ માનસિક શાંતિ તથા આરોગ્ય, સુખ વૈભવ માટે લાભદાયી છે. : સંપર્કઃ શ્રી દાદા પાર્શ્વનાથ જૈન શ્વેતાંમ્બર તીર્થ બેડા મૂ. જૈન સંઘ સ્ટે. : મોરી બેડા, તા. શિવગંજ, જિ, સિરોહી (રાજસ્થાન) શ્રી દાદાજી પાર્શ્વનાથ ૧૫૫
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy